જાણો કોણ છે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ, જેમણે નાની ઉંમરમાં જ કર્યું હતુ મોટું કામ, આવો છે પરિવાર
જગદીશ વાસુદેવ, જેને જગ્ગી તરીકે ઓળખવામાં આવે છે, તેનો જન્મ 3 સપ્ટેમ્બર 1957ના રોજ તેલુગુ પરિવારમાં થયો હતો. તેઓ સુશીલા વાસુદેવ (માતા) અને બી.વી. વાસુદેવ (પિતા)ના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. તો આજે આપણે સદગુરુના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ સાથે તેના પરિવાર વિશે પણ જાણીએ.
Latest News Updates
Most Read Stories