AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયાએ સોમનાથ મંદિરમાં રામ મંદિરની કરી સફાઈ- જુઓ તસ્વીરો

ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગના રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ પીએમ મોદીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ધર્મસ્થાનોની સફાઈના અભિયાનના આહ્વાનને અનુસરતા સોમનાથમાં રામ મંદિરની સફાઈ કરી. જેમા તેમણે કૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી. તેમજ રામ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2024 | 7:14 PM
Share
દેશમાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આહ્વાનમાં રાજ્યના પાણી પૂરવઠા વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા પણ સહભાગી બન્યા અને સોમનાથમાં આવેલા રામ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી.

દેશમાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આહ્વાનમાં રાજ્યના પાણી પૂરવઠા વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા પણ સહભાગી બન્યા અને સોમનાથમાં આવેલા રામ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી.

1 / 6
દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે.

દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે.

2 / 6
કુંવરજી બાવળિયાએ સોમનાથ સ્થિત રામ મંદિરની સફાઈ કરતા જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે. જેમા હું નસીબદાર છુ કે સોમનાથ દાદાના આંગણામાં આવી પ્રભુ શ્રીરામના પરિસરની સફાઈ કરવાની તક મળી.

કુંવરજી બાવળિયાએ સોમનાથ સ્થિત રામ મંદિરની સફાઈ કરતા જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે. જેમા હું નસીબદાર છુ કે સોમનાથ દાદાના આંગણામાં આવી પ્રભુ શ્રીરામના પરિસરની સફાઈ કરવાની તક મળી.

3 / 6
કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

4 / 6
કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

5 / 6
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">