AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયાએ સોમનાથ મંદિરમાં રામ મંદિરની કરી સફાઈ- જુઓ તસ્વીરો

ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગના રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ પીએમ મોદીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ધર્મસ્થાનોની સફાઈના અભિયાનના આહ્વાનને અનુસરતા સોમનાથમાં રામ મંદિરની સફાઈ કરી. જેમા તેમણે કૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી. તેમજ રામ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2024 | 7:14 PM
Share
દેશમાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આહ્વાનમાં રાજ્યના પાણી પૂરવઠા વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા પણ સહભાગી બન્યા અને સોમનાથમાં આવેલા રામ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી.

દેશમાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આહ્વાનમાં રાજ્યના પાણી પૂરવઠા વિભાગના રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયા પણ સહભાગી બન્યા અને સોમનાથમાં આવેલા રામ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની સફાઈ કરી હતી.

1 / 6
દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે.

દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહ્વાનને અનુસરતા કુંવરજી બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે.

2 / 6
કુંવરજી બાવળિયાએ સોમનાથ સ્થિત રામ મંદિરની સફાઈ કરતા જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે. જેમા હું નસીબદાર છુ કે સોમનાથ દાદાના આંગણામાં આવી પ્રભુ શ્રીરામના પરિસરની સફાઈ કરવાની તક મળી.

કુંવરજી બાવળિયાએ સોમનાથ સ્થિત રામ મંદિરની સફાઈ કરતા જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરી છે. જેમા હું નસીબદાર છુ કે સોમનાથ દાદાના આંગણામાં આવી પ્રભુ શ્રીરામના પરિસરની સફાઈ કરવાની તક મળી.

3 / 6
કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

કુંવરજી બાવળિયાએ સ્વચ્છતાની ટેવ જીવનમાં કાયમી અપનાવવા અપીલ કરી હતી. આ તકે મંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

4 / 6
કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

કુંવરજી બાવળિયાએ શ્રી રામ મંદિરે રામનામ લેખનમાં પણ તેમનું યોગદાન આપ્યુ હતુ.

5 / 6
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સ્વચ્છતા અભીયાનમાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath

6 / 6
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">