AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malai Paneer Recipe : ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ, મલાઈ પનીર ઘરે બનાવો

ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.

| Updated on: Jun 11, 2025 | 11:31 AM
Share
મલાઈ પનીર બનાવવા માટે પનીર, ક્રીમ, કસૂરી મેથી, ડુંગળી, બદામ, આદું, કાજુ, લસણની કળી, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, તેલ, લીલા ધાણા, મીંઠુ સહિતની સામગ્રીની જરુર પડશે.

મલાઈ પનીર બનાવવા માટે પનીર, ક્રીમ, કસૂરી મેથી, ડુંગળી, બદામ, આદું, કાજુ, લસણની કળી, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, તેલ, લીલા ધાણા, મીંઠુ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 6
મલાઈ પનીર બનાવવા માટે સૌથી પહેલા પનીરના ટુકડા કરી લો. ત્યારબાદ પનીરને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.

મલાઈ પનીર બનાવવા માટે સૌથી પહેલા પનીરના ટુકડા કરી લો. ત્યારબાદ પનીરને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.

2 / 6
હવે સૌથી પહેલા કાજુ, બદામની પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં કાપેલી ડુંગળી નાખી સાંતળી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. હવે તેમાં લીલુ મરચું, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીંઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે સૌથી પહેલા કાજુ, બદામની પેસ્ટ બનાવી બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં કાપેલી ડુંગળી નાખી સાંતળી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. હવે તેમાં લીલુ મરચું, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીંઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 6
આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ફરી એક પેનમાં ઘી ગરમ કરવા મુકો તેમાં હીંગ ઉમેરી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો.

આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ફરી એક પેનમાં ઘી ગરમ કરવા મુકો તેમાં હીંગ ઉમેરી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરો.

4 / 6
ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યારે તેમાં પનીર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો. તેને બરાબર મિક્ષ કરો અને 3 થી 4 મિનિટ માટે ગેસ પર પકવવા દો.

ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યારે તેમાં પનીર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો. તેને બરાબર મિક્ષ કરો અને 3 થી 4 મિનિટ માટે ગેસ પર પકવવા દો.

5 / 6
પનીરના શાકમાં ક્રીમ નાખી દો, ધ્યાન રાખો કે પનીરમાં ક્રીમ એડ કર્યા પછી વધારે સમય પકવવા ન દો નહીંતર ક્રીમ ફાટી જશે. હવે મલાઈ પનીરને ગરમા ગરમ પીરસી દો.

પનીરના શાકમાં ક્રીમ નાખી દો, ધ્યાન રાખો કે પનીરમાં ક્રીમ એડ કર્યા પછી વધારે સમય પકવવા ન દો નહીંતર ક્રીમ ફાટી જશે. હવે મલાઈ પનીરને ગરમા ગરમ પીરસી દો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">