વરસાદના વિરામ વચ્ચે ખેડૂતોની પાણીની માગ, સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર કરાઈ

નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ દ્વારા રિવરબેડ પાવર હાઉસ બંધ કરીને પીક અવર્સમાં કે જરૂરી માંગ પ્રમાણે ચલાવવામાં આવે છે. જયારે કેનાલમાં પાણી છોડવાનું હોય કેનાલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઈન ચલાવવામાં આવે છે. જે 17,011 ક્યૂસેક પાણી ખર્ચ કરે છે જેમાંથી 14,561ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 11:33 PM
સરદાર સરોવર નર્મદા વરસાદના વિરામ વચ્ચે પણ ધીરે ધીરે તેની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહ્યો છે. બીજી બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે એટલે ગુજરાતભરના ખેડૂતો પાણીની માગ કરી રહ્યાં છે.

સરદાર સરોવર નર્મદા વરસાદના વિરામ વચ્ચે પણ ધીરે ધીરે તેની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહ્યો છે. બીજી બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે એટલે ગુજરાતભરના ખેડૂતો પાણીની માગ કરી રહ્યાં છે.

1 / 5
એટલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ દ્વારા રિવરબેડ પાવર હાઉસ બંધ કરીને પીક અવર્સમાં કે જરૂરી માંગ પ્રમાણે ચલાવવામાં આવે છે. જયારે કેનાલમાં પાણી છોડવાનું હોય કેનાલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઈન ચલાવવામાં આવે છે. જે 17,011 ક્યૂસેક પાણી ખર્ચ કરે છે જેમાંથી 14,561ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કે રાજ્યના ખેડૂતોની માંગ પુરી પાડવા આ પાણી છોડવામાં આવી રહ્યું છે.

એટલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ દ્વારા રિવરબેડ પાવર હાઉસ બંધ કરીને પીક અવર્સમાં કે જરૂરી માંગ પ્રમાણે ચલાવવામાં આવે છે. જયારે કેનાલમાં પાણી છોડવાનું હોય કેનાલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઈન ચલાવવામાં આવે છે. જે 17,011 ક્યૂસેક પાણી ખર્ચ કરે છે જેમાંથી 14,561ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કે રાજ્યના ખેડૂતોની માંગ પુરી પાડવા આ પાણી છોડવામાં આવી રહ્યું છે.

2 / 5
હાલ ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી છે અને પાણી ની જરૂર છે ત્યારે વરસાદ નથી એટલે ખેડૂતો એ રાજ્ય સરકારને માગ કરતા કેનાલમાં આ પાણી છોડાવામાં આવી રહ્યું છે. હવે પાણીની આવક તો થઇ રહી છે ત્યારે પાણીનો ખર્ચ ઓછો કરી સપાટી વધારવામાં આવી રહી છે.

હાલ ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી છે અને પાણી ની જરૂર છે ત્યારે વરસાદ નથી એટલે ખેડૂતો એ રાજ્ય સરકારને માગ કરતા કેનાલમાં આ પાણી છોડાવામાં આવી રહ્યું છે. હવે પાણીની આવક તો થઇ રહી છે ત્યારે પાણીનો ખર્ચ ઓછો કરી સપાટી વધારવામાં આવી રહી છે.

3 / 5
કેનાલ દ્વારા રાજ્યમાં 109 જેટલા નર્મદા કેનાલ સાથે લિંક તળાવો છે જે ભરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે હવે મેઘરાજા વિરામ લે તો પણ નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો હોય, ગુજરાતને આખું વર્ષ પીવાનું અને સિંચાઇનું પાણી ચોક્કસ મળી રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વાર 133.47 મીટર પાર પહોંચી ગઈ છે અને સપ્ટેમ્બર અંત સુધી ડેમ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જોઈ શકાય છે.

કેનાલ દ્વારા રાજ્યમાં 109 જેટલા નર્મદા કેનાલ સાથે લિંક તળાવો છે જે ભરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે હવે મેઘરાજા વિરામ લે તો પણ નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો હોય, ગુજરાતને આખું વર્ષ પીવાનું અને સિંચાઇનું પાણી ચોક્કસ મળી રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વાર 133.47 મીટર પાર પહોંચી ગઈ છે અને સપ્ટેમ્બર અંત સુધી ડેમ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જોઈ શકાય છે.

4 / 5
ઓગષ્ટ મહીનામાં ગત વર્ષે ઉપરવાસમાં થી 6 લાખ ક્યુસેક થી પણ વધુ પાણી નર્મદા ડેમ માં આવ્યું હતું, જેને કારણે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે નર્મદા ડેમ હજુ 133.47 મીટર સુધી જ પહોંચ્યો છે હજુ પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા માટે 5.21 મીટર દૂર છે ઉપરવાસમાંથી પાણી ઓછી આવક થતા હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી જોકે હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. 
(Input Credit : Vishal Pathak)

ઓગષ્ટ મહીનામાં ગત વર્ષે ઉપરવાસમાં થી 6 લાખ ક્યુસેક થી પણ વધુ પાણી નર્મદા ડેમ માં આવ્યું હતું, જેને કારણે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે નર્મદા ડેમ હજુ 133.47 મીટર સુધી જ પહોંચ્યો છે હજુ પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા માટે 5.21 મીટર દૂર છે ઉપરવાસમાંથી પાણી ઓછી આવક થતા હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી જોકે હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. (Input Credit : Vishal Pathak)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ