શું તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે? RBIએ આ અગત્યની માહિતી જાહેર કરી

બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 7:50 AM
બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારથી 2000 રૂપિયાની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝિટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બીજા દિવસે મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

1 / 5
RBIએ કહ્યું કે વાર્ષિક હિસાબ સંબંધિત કાર્યને કારણે સોમવાર એપ્રિલ 1 2024 ના રોજ ભારતીય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝીટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

RBIએ કહ્યું કે વાર્ષિક હિસાબ સંબંધિત કાર્યને કારણે સોમવાર એપ્રિલ 1 2024 ના રોજ ભારતીય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની બેંક નોટ એક્સચેન્જ અથવા ડિપોઝીટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

2 / 5
 RBI અનુસાર 97.62 ટકા નોટો રિકવર થઈ છે.સેન્ટ્રલ રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકે કહ્યું કે 29 ફેબ્રુઆરીના રોજ કામકાજના સમયના અંત સુધીમાં 2,000 રૂપિયાની લગભગ 97.62 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને માત્ર 8,470 કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.

RBI અનુસાર 97.62 ટકા નોટો રિકવર થઈ છે.સેન્ટ્રલ રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકે કહ્યું કે 29 ફેબ્રુઆરીના રોજ કામકાજના સમયના અંત સુધીમાં 2,000 રૂપિયાની લગભગ 97.62 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને માત્ર 8,470 કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.

3 / 5
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ઉદ્યોગોને બેંક ધિરાણમાં 8.6 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો દ્વારા ઉધાર લેવાની ગતિમાં વધારો છે.

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ઉદ્યોગોને બેંક ધિરાણમાં 8.6 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો દ્વારા ઉધાર લેવાની ગતિમાં વધારો છે.

4 / 5
કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 20.1 ટકા મજબૂત રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 15 ટકા હતી, એમ રિઝર્વ બેન્કના ડેટાએ જણાવ્યું હતું. 41 પસંદગીની કોમર્શિયલ બેંકો પાસેથી ફેબ્રુઆરી માટે વિવિધ ક્ષેત્રોને બેંક ધિરાણ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 20.1 ટકા મજબૂત રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 15 ટકા હતી, એમ રિઝર્વ બેન્કના ડેટાએ જણાવ્યું હતું. 41 પસંદગીની કોમર્શિયલ બેંકો પાસેથી ફેબ્રુઆરી માટે વિવિધ ક્ષેત્રોને બેંક ધિરાણ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">