AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips Roof : ઘરની છત પર આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ!

ઘણીવાર, આપણે આપણા રૂમ અને રસોડાના વાસ્તુ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ. પરંતુ છતને અવગણીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર છત ફક્ત સવાર-સાંજ ફરવા માટે નહીં પરંતુ તે તમારા ઘર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત પણ છે.

| Updated on: May 28, 2026 | 2:42 PM
Share
તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે છતને સ્વચ્છ રાખવી જરૂરી છે. આ મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ પર ધ્યાન આપવી જોઈએ. છત પર કોઈ ગંદકી ન રાખવી જોઈએ. ગંદકીથી વાસ્તુ દોષનું કારણ બની શકે છે. છતને ઘરના અન્ય વિસ્તારોની જેમ જ સ્વચ્છ રાખવી જરૂરી છે.

તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે છતને સ્વચ્છ રાખવી જરૂરી છે. આ મહત્વપૂર્ણ વાસ્તુ મુદ્દાઓ પર ધ્યાન આપવી જોઈએ. છત પર કોઈ ગંદકી ન રાખવી જોઈએ. ગંદકીથી વાસ્તુ દોષનું કારણ બની શકે છે. છતને ઘરના અન્ય વિસ્તારોની જેમ જ સ્વચ્છ રાખવી જરૂરી છે.

1 / 6
ઘરની સુંદરતા વધારવા માટે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ વાસણો તૂટે છે ત્યારે તેને નકામી માનવામાં આવે છે અને છત પર મૂકવામાં આવે છે. છત સામાન્ય રીતે એવી જગ્યા છે જ્યાં બિનજરૂરી વસ્તુઓ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર તૂટેલા વાસણો ઘરની શાંતિ અને સુખ માટે હાનિકારક માનવામાં આવે છે અને નકારાત્મક ઉર્જાને વધારે છે.

ઘરની સુંદરતા વધારવા માટે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ વાસણો તૂટે છે ત્યારે તેને નકામી માનવામાં આવે છે અને છત પર મૂકવામાં આવે છે. છત સામાન્ય રીતે એવી જગ્યા છે જ્યાં બિનજરૂરી વસ્તુઓ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર તૂટેલા વાસણો ઘરની શાંતિ અને સુખ માટે હાનિકારક માનવામાં આવે છે અને નકારાત્મક ઉર્જાને વધારે છે.

2 / 6
છોડની પોતાની સુંદરતા હોય છે અને તે ઘરને ઉર્જા પૂરી પાડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડને અશુભ માનવામાં આવે છે. તેથી કાંટાવાળા છોડને ક્યારેય છત પર કે ઘરના અન્ય કોઈ ભાગમાં ન રાખવા જોઈએ.

છોડની પોતાની સુંદરતા હોય છે અને તે ઘરને ઉર્જા પૂરી પાડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડને અશુભ માનવામાં આવે છે. તેથી કાંટાવાળા છોડને ક્યારેય છત પર કે ઘરના અન્ય કોઈ ભાગમાં ન રાખવા જોઈએ.

3 / 6
ઘણીવાર આપણે કાટ (Rust) લાગેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે છત પર મુકે છે. ગ્રીલ, વાયર જેવી કોઈપણ કાટ લાગેલી વસ્તુઓને તાત્કાલિક ફેંકી દેવી જોઈએ. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્કતા વધી શકે છે.

ઘણીવાર આપણે કાટ (Rust) લાગેલી વસ્તુઓને ફેંકી દેવાને બદલે છત પર મુકે છે. ગ્રીલ, વાયર જેવી કોઈપણ કાટ લાગેલી વસ્તુઓને તાત્કાલિક ફેંકી દેવી જોઈએ. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્કતા વધી શકે છે.

4 / 6
કાટ લાગેલી લોખંડની વસ્તુઓ, તૂટેલી ખુરશીઓ અથવા પલંગ જેવી નકામી વસ્તુઓને ઘરમાં સંગ્રહિત કરવાને બદલે તેનો નિકાલ કરવો વધુ સારું છે. જે ઘરમાં છત સ્વચ્છ અને સુંદર રીતે હોય ત્યાં સકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે.

કાટ લાગેલી લોખંડની વસ્તુઓ, તૂટેલી ખુરશીઓ અથવા પલંગ જેવી નકામી વસ્તુઓને ઘરમાં સંગ્રહિત કરવાને બદલે તેનો નિકાલ કરવો વધુ સારું છે. જે ઘરમાં છત સ્વચ્છ અને સુંદર રીતે હોય ત્યાં સકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Vastu Paintings: આ 5 પેઇન્ટિગ લગાવવાથી ઘરમાં આવશે પોઝિટિવ એનર્જી?

Follow Us
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">