AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DAHOD: PM MODI સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતી કલા-સંસ્કૃતિના વિવિધ પેઈન્ટીંગ બનાવાયા

દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન મોદી સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતી સંસ્કૃતિ, ગરબા અને દાંડિયા અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર ચિત્રો બનાવવામાં આવ્યા છે.

Urvish Soni
| Edited By: | Updated on: Apr 10, 2023 | 8:56 PM
Share
દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન મોદી પહેલી મેંના રોજ સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. તેથી તળાવની આસપાસના વિસ્તારમાં પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નાઇટ માર્કેટ, એમપી થિયેટર, તળાવની બાઉન્ડ્રી વોલ અને તળાવની વિવિધ જગ્યાઓ પર પેઇન્ટિંગ અને ડેકોરેશન કરવાનું છે.

દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન મોદી પહેલી મેંના રોજ સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. તેથી તળાવની આસપાસના વિસ્તારમાં પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નાઇટ માર્કેટ, એમપી થિયેટર, તળાવની બાઉન્ડ્રી વોલ અને તળાવની વિવિધ જગ્યાઓ પર પેઇન્ટિંગ અને ડેકોરેશન કરવાનું છે.

1 / 8
દાહોદ શહેરમાં અત્યાર સુધી ગુજરાતી સંસ્કૃતિ, ગરબા અને દાંડિયા અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આગામી થોડા દિવસોમાં, અમે તળાવની આસપાસ સમગ્ર ભારતની સંસ્કૃતિનું ચિત્રણ કરાશે. કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તર ભારતથી રાજસ્થાન સુધી, અમે પર્યાવરણ અને પાણી બચાવવાનો સંદેશ આપતી પેઇન્ટિંગ સાથે તમામની સંસ્કૃતિ અને લોક કલાનું નિરૂપણ કરાશે.

દાહોદ શહેરમાં અત્યાર સુધી ગુજરાતી સંસ્કૃતિ, ગરબા અને દાંડિયા અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આગામી થોડા દિવસોમાં, અમે તળાવની આસપાસ સમગ્ર ભારતની સંસ્કૃતિનું ચિત્રણ કરાશે. કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તર ભારતથી રાજસ્થાન સુધી, અમે પર્યાવરણ અને પાણી બચાવવાનો સંદેશ આપતી પેઇન્ટિંગ સાથે તમામની સંસ્કૃતિ અને લોક કલાનું નિરૂપણ કરાશે.

2 / 8
કલાકારોએ કહ્યું કે " અમે ગ્લોસી એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ, જે દિવાલ પર લગભગ 5 વર્ષનું જીવન ધરાવે છે. આ રંગ જ્યારે રાત્રે તેના પર પ્રકાશ પડે છે ત્યારે તે ચમકે છે."

કલાકારોએ કહ્યું કે " અમે ગ્લોસી એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ, જે દિવાલ પર લગભગ 5 વર્ષનું જીવન ધરાવે છે. આ રંગ જ્યારે રાત્રે તેના પર પ્રકાશ પડે છે ત્યારે તે ચમકે છે."

3 / 8
અત્યારે દાહોદમાં 5 માણસો રોકાયેલા છે અને અમે જરૂરિયાત મુજબ વધારો કરાશે. કારણ કે 16000 ચોરસ ફૂટનું કામ 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની દેખરેખ રાખતા હુસૈન ભાટિયાજીએ અગાઉનું કામ જોઈને ચિત્રકારોને દાહોદ બોલાવ્યા હતા.

અત્યારે દાહોદમાં 5 માણસો રોકાયેલા છે અને અમે જરૂરિયાત મુજબ વધારો કરાશે. કારણ કે 16000 ચોરસ ફૂટનું કામ 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની દેખરેખ રાખતા હુસૈન ભાટિયાજીએ અગાઉનું કામ જોઈને ચિત્રકારોને દાહોદ બોલાવ્યા હતા.

4 / 8
આ બાબતે કલાકારો જણાવે છેકે "આખી થીમ સંસ્કૃતિ વિશે છે. ગુજરાતી સંસ્કૃતિની સાથે દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. અમે એક સ્ટાર્ટઅપ કંપની છીએ, અમારી કામ કરવાની રીત નવીન છે, તેથી જ સરકારે અમને સ્ટાર્ટઅપની માન્યતા આપી છે. અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."

આ બાબતે કલાકારો જણાવે છેકે "આખી થીમ સંસ્કૃતિ વિશે છે. ગુજરાતી સંસ્કૃતિની સાથે દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. અમે એક સ્ટાર્ટઅપ કંપની છીએ, અમારી કામ કરવાની રીત નવીન છે, તેથી જ સરકારે અમને સ્ટાર્ટઅપની માન્યતા આપી છે. અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."

5 / 8
અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ લગભગ 10 લાખ ચોરસ ફૂટ પર કામ કરાયું છે. જેમાં રેલવેના રતલામ ડિવિઝનમાં તમામ રેલવે સ્ટેશન, ભુસાવલ જલગાંવ સ્ટેશન, અયોધ્યા, ઉજ્જૈન, નીમચ, મંદસૌર શહેર, દાહોદ રેલવે વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ લગભગ 10 લાખ ચોરસ ફૂટ પર કામ કરાયું છે. જેમાં રેલવેના રતલામ ડિવિઝનમાં તમામ રેલવે સ્ટેશન, ભુસાવલ જલગાંવ સ્ટેશન, અયોધ્યા, ઉજ્જૈન, નીમચ, મંદસૌર શહેર, દાહોદ રેલવે વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

6 / 8
ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર કેનવાસ પેઇન્ટિંગ લગાવવાનું કામ પણ કરવામાં આવશે. વોલ પેઈન્ટીંગ ઉપરાંત અમે સ્કલ્પચર, સ્ટેચ્યુ મેકિંગ, કેનવાસ પેઈન્ટીંગ પણ આ કલાકારો દ્વારા કરવામાં આવે છે.

ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર કેનવાસ પેઇન્ટિંગ લગાવવાનું કામ પણ કરવામાં આવશે. વોલ પેઈન્ટીંગ ઉપરાંત અમે સ્કલ્પચર, સ્ટેચ્યુ મેકિંગ, કેનવાસ પેઈન્ટીંગ પણ આ કલાકારો દ્વારા કરવામાં આવે છે.

7 / 8
કલાકારોએ કહ્યું કે "અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."

કલાકારોએ કહ્યું કે "અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."

8 / 8
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">