IPL 2024 : 8 મેચમાં 7 હાર, હવે વિરાટની ટીમ પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય કરશે ?

આરસીબીને પ્લેઓફમાં પહોંચવા માટે તમામ મેચ જીતવી પડશે. આ તમામ મેચ એ પણ મોટા અંતરથી જીતવી પડશે. ટીમને હજુ પુરી તાકાત લગાવવી પડશે કે, ટીમ ક્વોલિફિકેશન 14 અંક થઈ જાય.

| Updated on: Apr 22, 2024 | 11:50 AM
 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની હાલત ખરાબ જોવા મળી રહી છે. તે 8માંથી 7 મેચ હારી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પ્લેઓફની રેસમાં બહાર થવાના પોઈન્ટ પર છે. ફાફ ડુપ્લેસિસની આગેવાની વાળી ટીમને રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સને 1 વિકેટથી હાર આપી છે. જેના કારણે હવે બેગ્લુરુંને પ્લેઓફમાં પહોંચવા માટે ચાન્સ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની હાલત ખરાબ જોવા મળી રહી છે. તે 8માંથી 7 મેચ હારી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પ્લેઓફની રેસમાં બહાર થવાના પોઈન્ટ પર છે. ફાફ ડુપ્લેસિસની આગેવાની વાળી ટીમને રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સને 1 વિકેટથી હાર આપી છે. જેના કારણે હવે બેગ્લુરુંને પ્લેઓફમાં પહોંચવા માટે ચાન્સ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે.

1 / 5
કોલકાતા સામે મળેલી હાર બાદ આરસીબી માટે હવે તમામ મેચ જીતવી જરુરી છે. એક ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 8 જીત એટલે કે, 16 અંકની જરુર પડે છે. જો આરસીબી બાકી રહેલી મેચ જીતી શકશે નહિ તો આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે.

કોલકાતા સામે મળેલી હાર બાદ આરસીબી માટે હવે તમામ મેચ જીતવી જરુરી છે. એક ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 8 જીત એટલે કે, 16 અંકની જરુર પડે છે. જો આરસીબી બાકી રહેલી મેચ જીતી શકશે નહિ તો આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે.

2 / 5
હવે આરસીબી 6 મેચ જીતી પણ જાય છે તો તે પ્લેઓફમાં પહોંચવા માટે સરળ નથી, આરસીબીને મોટા અંતરથી મેચ જીતવી પડશે. જેનાથી તેનો રન રેટ સારો રહે તેવી શક્યતા રહેશે. હાલ રનરેટ-1.046 છે.

હવે આરસીબી 6 મેચ જીતી પણ જાય છે તો તે પ્લેઓફમાં પહોંચવા માટે સરળ નથી, આરસીબીને મોટા અંતરથી મેચ જીતવી પડશે. જેનાથી તેનો રન રેટ સારો રહે તેવી શક્યતા રહેશે. હાલ રનરેટ-1.046 છે.

3 / 5
ત્યારબાદ આરસીબીને આશા રહેશે કે, પ્લેઓફમાં પહોંચવા માટે 14 અંકના જરુર છે. તેમજ સાથે અન્ય ટીમનો રન રેટ તેનાથી સારો ન રહે. આરસીબીને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હાર આપી હતી. આગામી મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી.ત્યારબાદ કોલકાતા, લખનૌ, રાજસ્થાન, મુંબઈ, હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો છે.હવે આગામી મેચ 25 એપ્રિલના રોજ હૈદરાબાદ સામે છે.

ત્યારબાદ આરસીબીને આશા રહેશે કે, પ્લેઓફમાં પહોંચવા માટે 14 અંકના જરુર છે. તેમજ સાથે અન્ય ટીમનો રન રેટ તેનાથી સારો ન રહે. આરસીબીને પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હાર આપી હતી. આગામી મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી.ત્યારબાદ કોલકાતા, લખનૌ, રાજસ્થાન, મુંબઈ, હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો છે.હવે આગામી મેચ 25 એપ્રિલના રોજ હૈદરાબાદ સામે છે.

4 / 5
 આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ 12 અંક સાથે ટોપ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 10 અંકની સાથે બીજા નંબર પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 10 અંકની સાથે ત્રીજા સ્થાન પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા સ્થાન પર છે. તેના અને લખનૌના 8-8 અંક છે. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ , પંજાબ કિંગ્સ અને છેલ્લે આરસીબીની ટીમ છે.

આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ 12 અંક સાથે ટોપ પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 10 અંકની સાથે બીજા નંબર પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 10 અંકની સાથે ત્રીજા સ્થાન પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા સ્થાન પર છે. તેના અને લખનૌના 8-8 અંક છે. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ , પંજાબ કિંગ્સ અને છેલ્લે આરસીબીની ટીમ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">