આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, રૂબીક ક્યુબથી બનાવ્યું વડાપ્રધાનનું ચિત્ર, જુઓ VIDEO

પરિસા અમૂલના MD જયેન મહેતાની પુત્રી છે. તે પોતાની કલાથી આગવી ઓળખ ધરાવે છે ત્યારે પીએમમોદીના આણંદમાં આગમનને લઈને પરિસાએ પીએમની તસ્વીર બનાવી એ પણ રૂબિકના ક્યુબની મદદથી અને દેશના વડાપ્રધાનને યુનિક ચીત્રની ભેટ અર્પણ કરી.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 03, 2024 | 6:44 PM

લોકસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાત સહિત દેશભરમાં જોરશોર સાથે તૈયારી ચાલી રહી છે ત્યારે તેને લઈ પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા જ્યાં બીજા દિવસે વડા પ્રધાન મોદી આણંદમાં જનસભાનું સંબોધન કર્યું હતુ. જોકે આ દિવસે પીએમ એ આણંદ સહિત સુરેન્દ્ર નગર  અને જામનગર પણ સભા સંબોધી હતી. પણ પીએમ મોદી જ્યારે આણંદ આવ્યા ત્યારે આણંદની પરિસા મહેતાએ પીએમ મોદીને રુબિકના ક્યુબથી હાથે બનાવેલી પીએમ મોદીની પ્રતિમાને ફ્રેમ કરી વડાપ્રધાનને ભેટ કરી હતી.

પરિસા અમૂલના MD જયેન મહેતાની પુત્રી છે. તે પોતાની કલાથી આગવી ઓળખ ધરાવે છે ત્યારે પીએમ મોદીના આણંદમાં આગમનને લઈને પરિસાએ પીએમની તસ્વીર બનાવી એ પણ રૂબિકના ક્યુબની મદદથી અને દેશના વડાપ્રધાનને યુનિક ચિત્રની ભેટ અર્પણ કરી. રૂબીક ક્યુબથી બનાવેલ ચિત્ર જોઈ વડાપ્રધાન પણ અભિભૂત થઈ ગયા હતા તેમણે પોતાની યુ-ટ્યુબ ચેનલ પર પરિસાની આ ભેટનો વીડિયો શેર કર્યો છે.

પરિસાએ આ અંગે જણાવ્યું હતુ કે તેણે તેના ભાઈ સાથે મળી ચિત્ર બનાવતા 300 કલાકથી વધુ સમય લાગ્યો જેમાં લગભગ 1200 ક્યુબનો ઉપયોગ કરીને વડાપ્રધાનનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી જ્યારે પહેલીવાર તે તસવીરને જોવે છે તો પારિશાને પુછે છે કે કોતરણી કામની ચિત્ર બનાવ્યું ત્યારે તેના જવાબમાં પરિસા રુબિકના મદદથી ચિત્ર બનાવ્યું તેમ જણાવતા વડાપ્રધાન આશ્ચર્યમાં પડી જાય છે અને તેની કલાના વખાણ કરી તેની સાથે ફોટો પણ પડાવ્યો છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">