AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 બોલ, 1 ઓવર અને એક નિયમ, જાણો ઓવર અંગે શું કહે છે ક્રિકેટનો નિયમ

ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો સત્તરમો નિયમ ઓવર અંગે છે. દરેક ઓવર છ માન્ય બોલની હોય છે. આ નિયમનો મુખ્ય હેતુ રમતમાં સંતુલન જાળવવાનો છે. Over પૂર્ણ થવાથી બેટિંગ અને બોલિંગ ટીમ બંનેને સ્ટ્રેટેજી બદલવાનો મોકો મળે છે. ક્રિકેટના દરેક નિયમની જેમ, "The Over" પણ રમતને રોમાંચક બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.

| Updated on: Aug 12, 2025 | 8:38 PM
Share
ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 17 “ઓવર” (The over) એટલે બોલર દ્વારા ફેંકવામાં આવતા છ માન્ય બોલ (valid balls)નો સમૂહ છે.

ICC રૂલબુક અનુસાર નિયમ નંબર 17 “ઓવર” (The over) એટલે બોલર દ્વારા ફેંકવામાં આવતા છ માન્ય બોલ (valid balls)નો સમૂહ છે.

1 / 5
જ્યારે બોલર રન-અપ શરૂ કરે છે (જો રન-અપ ન હોય તો બોલ ફેંકવાનો ક્રમ શરૂ કરે), ત્યારે ઓવર શરૂ થયેલ ગણાય છે.

જ્યારે બોલર રન-અપ શરૂ કરે છે (જો રન-અપ ન હોય તો બોલ ફેંકવાનો ક્રમ શરૂ કરે), ત્યારે ઓવર શરૂ થયેલ ગણાય છે.

2 / 5
ફક્ત Valid Balls (અર્થાત્ કોઈ No-Ball, Wide Ball કે Dead Ball નહીં હોય એવા બોલ) જ ઓવરની ગણતરીમાં આવે છે. એટલે કે, એવી છ બોલ જેને અમ્પાયર માન્ય ગણાવે છે, એ ઓવર પૂરી કરવા માટે જરૂરી હોય છે.

ફક્ત Valid Balls (અર્થાત્ કોઈ No-Ball, Wide Ball કે Dead Ball નહીં હોય એવા બોલ) જ ઓવરની ગણતરીમાં આવે છે. એટલે કે, એવી છ બોલ જેને અમ્પાયર માન્ય ગણાવે છે, એ ઓવર પૂરી કરવા માટે જરૂરી હોય છે.

3 / 5
જ્યારે છ માન્ય બોલ (Valid Balls) ફેંકાઈ જાય, ત્યારે અમ્પાયર “ઓવર” કહીને ઓવર પૂરી થયાની ઘોષણા કરે છે.

જ્યારે છ માન્ય બોલ (Valid Balls) ફેંકાઈ જાય, ત્યારે અમ્પાયર “ઓવર” કહીને ઓવર પૂરી થયાની ઘોષણા કરે છે.

4 / 5
નિયમ મુજબ કોઈ પણ બોલર એક ઓવર બાદ તરત બીજી ઓવર ફેંકી શકે નહીં. દરેક ઓવર પછી બીજું એન્ડ બદલાય છે અને બીજો બોલર ઓવર કરે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

નિયમ મુજબ કોઈ પણ બોલર એક ઓવર બાદ તરત બીજી ઓવર ફેંકી શકે નહીં. દરેક ઓવર પછી બીજું એન્ડ બદલાય છે અને બીજો બોલર ઓવર કરે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">