Virat Kohli Resigns: વિરાટ કોહલીએ માત્ર 4 જ મહિનામાં ગુમાવી 4 કેપ્ટનશીપ, શરુઆત IPL ટીમ RCB થી થઇ

વિરાટ કોહલી (Virat Kohli) 2014થી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો હતો પરંતુ આજે તેની કેપ્ટનશિપની સફરનો અંત આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:40 AM
વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું. તેમણે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયાને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના હાથે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ જ કોહલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. હવે તે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી. માત્ર ત્રણ મહિનામાં કોહલીએ ત્રણ ટીમોની કેપ્ટનશીપ છોડી દીધી.

વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું. તેમણે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયાને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના હાથે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ જ કોહલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. હવે તે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી. માત્ર ત્રણ મહિનામાં કોહલીએ ત્રણ ટીમોની કેપ્ટનશીપ છોડી દીધી.

1 / 5
કોહલી 2013 થી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો, પરંતુ IPL-2021 વચ્ચેની સિઝનમાં તેણે આ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે પોતાની કેપ્ટનશીપ દરમિયાન RCB માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો નથી. 11 ઓક્ટોબરે કોહલીએ RCBના કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમી હતી.

કોહલી 2013 થી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો, પરંતુ IPL-2021 વચ્ચેની સિઝનમાં તેણે આ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે પોતાની કેપ્ટનશીપ દરમિયાન RCB માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો નથી. 11 ઓક્ટોબરે કોહલીએ RCBના કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમી હતી.

2 / 5
કોહલીએ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ પહેલા જ કહ્યું હતું કે તે રમતના આ સૌથી ટૂંકા ફોર્મેટ બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. તેનો પ્રયાસ તેની કેપ્ટનશીપમાં ટીમને વર્લ્ડકપ અપાવવાનો હતો, પરંતુ તે આમાં સફળ થયો ન હતો અને ટીમ સેમીફાઈનલમાં પણ જઈ શકી ન હતી. નવેમ્બરમાં, કોહલીએ ટી-20 ટીમના કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમી હતી. બે મહિનામાં સતત બીજી વખત ટીમની કેપ્ટનશીપનો અંત આવ્યો.

કોહલીએ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ પહેલા જ કહ્યું હતું કે તે રમતના આ સૌથી ટૂંકા ફોર્મેટ બાદ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. તેનો પ્રયાસ તેની કેપ્ટનશીપમાં ટીમને વર્લ્ડકપ અપાવવાનો હતો, પરંતુ તે આમાં સફળ થયો ન હતો અને ટીમ સેમીફાઈનલમાં પણ જઈ શકી ન હતી. નવેમ્બરમાં, કોહલીએ ટી-20 ટીમના કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ રમી હતી. બે મહિનામાં સતત બીજી વખત ટીમની કેપ્ટનશીપનો અંત આવ્યો.

3 / 5
આ પછી રોહિત શર્મા (Rohit Sharma) ને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં BCCI એ પણ જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી હવે ODI ટીમનો કેપ્ટન રહેશે નહીં અને આ જવાબદારી પણ રોહિતના માથે આવી ગઈ. નવેમ્બર પછી બીજા મહિને જ કોહલી પાસેથી બીજી ટીમની કપ્તાની ગઈ. કોહલીએ ત્રણ મહિનામાં ત્રીજી ટીમની કેપ્ટનશીપ ગુમાવી છે.

આ પછી રોહિત શર્મા (Rohit Sharma) ને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં BCCI એ પણ જાહેરાત કરી હતી કે વિરાટ કોહલી હવે ODI ટીમનો કેપ્ટન રહેશે નહીં અને આ જવાબદારી પણ રોહિતના માથે આવી ગઈ. નવેમ્બર પછી બીજા મહિને જ કોહલી પાસેથી બીજી ટીમની કપ્તાની ગઈ. કોહલીએ ત્રણ મહિનામાં ત્રીજી ટીમની કેપ્ટનશીપ ગુમાવી છે.

4 / 5
વર્ષ 2022 આવ્યું અને ભારત પાસે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક હતી. વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટનો કેપ્ટન હતો પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે આ શ્રેણી જીતી શક્યો ન હતો. શનિવારે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો, એટલે કે સતત ચોથા મહિને કોહલીને ચોથી ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.

વર્ષ 2022 આવ્યું અને ભારત પાસે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક હતી. વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટનો કેપ્ટન હતો પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે આ શ્રેણી જીતી શક્યો ન હતો. શનિવારે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો, એટલે કે સતત ચોથા મહિને કોહલીને ચોથી ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">