AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : T20I ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું કે, 6 ખેલાડીઓ એક જ સ્ટાઈલમાં આઉટ થયા

નામીબિયા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચ શાનદાર જોવા મળી હતી. આ મેચમાં એક નવો રેકોર્ડ પણ બન્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, એક ટીમના એક, બે નહિ પરંતુ કુલ 6 ખેલાડીઓ એક જ સ્ટાઈલમાં આઉટ થયા છે.

| Updated on: Jun 03, 2024 | 3:36 PM
Share
 ટી 20 વર્લ્ડકપ 2024માં શર્મનાક રેકોર્ડ બની રહ્યા છે. ઓમાનની ટીમે હાર સાથે એક રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. ટી20 વર્લ્ડકપની બીજી સુપર ઓવર આજે રમાઈ હતી.

ટી 20 વર્લ્ડકપ 2024માં શર્મનાક રેકોર્ડ બની રહ્યા છે. ઓમાનની ટીમે હાર સાથે એક રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. ટી20 વર્લ્ડકપની બીજી સુપર ઓવર આજે રમાઈ હતી.

1 / 5
ટી20 વર્લ્ડકપ 2024 શરુ થઈ ચુક્યો છે, ટી20 વર્લ્ડકપની ત્રીજી મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાનને ધુળ ચટાવી છે. 109 રન પર મેચ ટાઈ થયા બાદ નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાન સામે જીત માટે 22 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

ટી20 વર્લ્ડકપ 2024 શરુ થઈ ચુક્યો છે, ટી20 વર્લ્ડકપની ત્રીજી મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાનને ધુળ ચટાવી છે. 109 રન પર મેચ ટાઈ થયા બાદ નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાન સામે જીત માટે 22 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

2 / 5
જેની સામે ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. ટી20 વર્લ્ડકપમાં 12 વર્ષ બાદ કોઈ મેચનું પરિણામ સુપર ઓવરમાં સામે આવ્યું છે. આ મેચમાં એક વધુ રેકોર્ડની પણ ચર્ચા થઈ રહી છે. ઓમાનની ઈનિગ્સ દરમિયાન કુલ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થયા છે. ટી20 ક્રિકેટમાં આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

જેની સામે ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. ટી20 વર્લ્ડકપમાં 12 વર્ષ બાદ કોઈ મેચનું પરિણામ સુપર ઓવરમાં સામે આવ્યું છે. આ મેચમાં એક વધુ રેકોર્ડની પણ ચર્ચા થઈ રહી છે. ઓમાનની ઈનિગ્સ દરમિયાન કુલ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થયા છે. ટી20 ક્રિકેટમાં આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

3 / 5
 T20I ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે, જ્યારે એક ઈનિગ્સમાં 6 ખેલાડી એલબીડબલ્યું આઉટ થયા છે. આ પહેલા 3 વખત આવું થયું છે. જ્યારે એક ઈનિગ્સમાં 5-5 બેટ્સમેન એલબી ડબલ્યુ આઉટ થયા છે. જેમાં નેધરલેન્ડનું નામ 2 વખત સામેલ છે પરંતુ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થવાની આ ઘટના પહેલી છે.

T20I ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે, જ્યારે એક ઈનિગ્સમાં 6 ખેલાડી એલબીડબલ્યું આઉટ થયા છે. આ પહેલા 3 વખત આવું થયું છે. જ્યારે એક ઈનિગ્સમાં 5-5 બેટ્સમેન એલબી ડબલ્યુ આઉટ થયા છે. જેમાં નેધરલેન્ડનું નામ 2 વખત સામેલ છે પરંતુ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થવાની આ ઘટના પહેલી છે.

4 / 5
નામીબિયાને સુપર ઓવરમાં એકલા દમ પર મેચ જીતાડનાર ડેવિડે પહેલા બેટિંગ કરી 21માંથી 13 રન આ ખેલાડીએ બનાવ્યા હતા.ત્યારબાદ તેમણે આ સ્કોરને પુરો કરવા માટે 1 વિકેટ લીધી હતી. ડેવિડના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો છે.

નામીબિયાને સુપર ઓવરમાં એકલા દમ પર મેચ જીતાડનાર ડેવિડે પહેલા બેટિંગ કરી 21માંથી 13 રન આ ખેલાડીએ બનાવ્યા હતા.ત્યારબાદ તેમણે આ સ્કોરને પુરો કરવા માટે 1 વિકેટ લીધી હતી. ડેવિડના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો છે.

5 / 5
Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">