India vs Bangladesh : ટીમમાં સામેલ આ 7 ભારતીય ખેલાડીઓ બાંગ્લાદેશ સામે પહેલી વખત રમશે, જાણો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરના રોજ પહેલી ટી20 મેચ ગ્વાલિયરના મેદાન પર રમાશે. ભારતીય સ્કવોડમાં યુવા અને અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે. જે મેચને પલટાવાની તાકત ધરાવે છે.

| Updated on: Oct 06, 2024 | 11:44 AM
ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પહેલી ટી20 મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ ગ્વાલિયરના મેદાનમાં રમશે.ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી20 સીરિઝ જીતવા પર છે.

ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પહેલી ટી20 મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ ગ્વાલિયરના મેદાનમાં રમશે.ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી20 સીરિઝ જીતવા પર છે.

1 / 5
 ટી20 સીરિઝમાં રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે.

ટી20 સીરિઝમાં રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે.

2 / 5
 ટી20 સીરિઝમાં ભારતીય ટીમમાં 7 ખેલાડીઓ એવા છે. જેમણે અત્યારસુધી બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જેમાં અભિષેક શર્મા, સંજુ સેમસન,રિયાન પરાગ,નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી,હર્ષિત રાણા અને મયંક યાદવ સામેલ છે.

ટી20 સીરિઝમાં ભારતીય ટીમમાં 7 ખેલાડીઓ એવા છે. જેમણે અત્યારસુધી બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જેમાં અભિષેક શર્મા, સંજુ સેમસન,રિયાન પરાગ,નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી,હર્ષિત રાણા અને મયંક યાદવ સામેલ છે.

3 / 5
પહેલી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક અને સંજુ રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું  છે.સંજુ સેમસને અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે 30 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી, જેમાં 444 રન બનાવ્યા છે. તો ભારતીય ટીમ સાથે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર ટીમનો સભ્ય છે.

પહેલી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક અને સંજુ રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.સંજુ સેમસને અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે 30 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી, જેમાં 444 રન બનાવ્યા છે. તો ભારતીય ટીમ સાથે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર ટીમનો સભ્ય છે.

4 / 5
બાંગ્લાદેશ સામેની પ્લેઈંગ ઈલેવનમાં હર્ષિત રાણા અને મયંક અગ્રવાલમાંથી એકને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આ બંન્ને ખેલાડીએ અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું નથી. મયંક અને હર્ષિતે આઈપીએલમાં પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.

બાંગ્લાદેશ સામેની પ્લેઈંગ ઈલેવનમાં હર્ષિત રાણા અને મયંક અગ્રવાલમાંથી એકને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આ બંન્ને ખેલાડીએ અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું નથી. મયંક અને હર્ષિતે આઈપીએલમાં પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.

5 / 5
Follow Us:
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">