શું RCB સામે મોટી કાર્યવાહી થશે? આ તારીખે BCCI લેશે મોટો નિર્ણય, એક મોટું અપડેટ સામે આવ્યું
3 જૂનના રોજ આરસીબીની ટીમ આઈપીએલ ચેમ્પિયન બની હતી. આને લઈ બેંગ્લુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 જૂનના રોજ એક વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો જેમાં અંદાજે 11 લોકોના મોત થયા હતા. આને લઈ હવે બીસીસીઆઈ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7