Asia Cup 2022: જસપ્રીત બુમરાહ અને શાહીન આફ્રિદીની માફક વધુ 2 ખેલાડીઓને ઈજા, એશિયા કપથી થઈ શકે છે બહાર!

એશિયા કપ (Asia Cup 2022) 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ મોટી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, આ વખતે એશિયાની લડાઈમાં બે મોટા બોલર જોવા મળશે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 7:08 AM
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ મોટી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, આ વખતે એશિયાની લડાઈમાં બે મોટા બોલર જોવા મળશે નહીં. ભારતના જસપ્રિત બુમરાહ અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે. તેમની બહાર થયા બાદ ઈજાની ઝપેટમાં ફસાયેલા વધુ 2 ખેલાડીઓ પર પણ એશિયા કપમાંથી બહાર થવાનું જોખમ છે.

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ મોટી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, આ વખતે એશિયાની લડાઈમાં બે મોટા બોલર જોવા મળશે નહીં. ભારતના જસપ્રિત બુમરાહ અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે. તેમની બહાર થયા બાદ ઈજાની ઝપેટમાં ફસાયેલા વધુ 2 ખેલાડીઓ પર પણ એશિયા કપમાંથી બહાર થવાનું જોખમ છે.

1 / 4
ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે એનસીએમાં રિહેબ કરી રહ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનનો ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપમાંથી ખસી ગયો છે. હવે તમે વિચારતા જ હશો કે આ બે સિવાય અન્ય 2 ખેલાડીઓ કોણ છે જે ઈજાગ્રસ્ત છે અને એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.

ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે એનસીએમાં રિહેબ કરી રહ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનનો ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપમાંથી ખસી ગયો છે. હવે તમે વિચારતા જ હશો કે આ બે સિવાય અન્ય 2 ખેલાડીઓ કોણ છે જે ઈજાગ્રસ્ત છે અને એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.

2 / 4
નુરુલ હસનઃ બાંગ્લાદેશે નુરુલ હસનને પોતાની ટીમમાં પસંદ કર્યો છે, પરંતુ આંગળીની ઈજાથી પીડિત નુરુલ એશિયા કપમાં રમી શકશે કે કેમ, તે હજુ નક્કી થયું નથી.

નુરુલ હસનઃ બાંગ્લાદેશે નુરુલ હસનને પોતાની ટીમમાં પસંદ કર્યો છે, પરંતુ આંગળીની ઈજાથી પીડિત નુરુલ એશિયા કપમાં રમી શકશે કે કેમ, તે હજુ નક્કી થયું નથી.

3 / 4
દુષ્મંત ચમીરાઃ શ્રીલંકાએ ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરાને પણ પોતાની ટીમમાં જગ્યા આપી છે. પરંતુ, દુષ્મંત, જે પગની ઘૂંટીની ઈજાથી પીડિત છે, તે હજી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. તેને ટૂર્નામેન્ટમાં ગમે ત્યારે તેની મેચ ફિટનેસ સાબિત કરવા માટે કહેવામાં આવી શકે છે. અન્યથા તેમને એશિયા કપમાંથી બહારનો રસ્તો શોધવો પડી શકે છે.

દુષ્મંત ચમીરાઃ શ્રીલંકાએ ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરાને પણ પોતાની ટીમમાં જગ્યા આપી છે. પરંતુ, દુષ્મંત, જે પગની ઘૂંટીની ઈજાથી પીડિત છે, તે હજી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. તેને ટૂર્નામેન્ટમાં ગમે ત્યારે તેની મેચ ફિટનેસ સાબિત કરવા માટે કહેવામાં આવી શકે છે. અન્યથા તેમને એશિયા કપમાંથી બહારનો રસ્તો શોધવો પડી શકે છે.

4 / 4

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">