Cough Syrup Issue: ખાંસી દૂર કરવા કફ સિરપની જગ્યાએ અપનાવો આ ઘરેલૂ ઉપાચારો, તરત દેખાશે અસર

ભારતમાં હળવી ખાંસી થાય તો કફ સિરપનું સેવન કરવામાં આવે છે. પણ હાલમાં આફ્રિકાના ગાંબિયામાં Cough Syrupને કારણે 66 બાળકોના મોત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 11:55 PM
આફ્રિકામાં બાળકોની મોતને કારણે બનેલી એક ઘટનાને કારણે ભારતમાં પણ બાળકોના કફ સિરપના સેવન પર સવાલ ઉઠી રહ્યા છે. આપણા કેટલાક ઘરેલૂ ઉપચારોની મદદથી પણ બાળકોની ખાંસી ખત્મ થઈ શકે છે.

આફ્રિકામાં બાળકોની મોતને કારણે બનેલી એક ઘટનાને કારણે ભારતમાં પણ બાળકોના કફ સિરપના સેવન પર સવાલ ઉઠી રહ્યા છે. આપણા કેટલાક ઘરેલૂ ઉપચારોની મદદથી પણ બાળકોની ખાંસી ખત્મ થઈ શકે છે.

1 / 5
મધ - તે ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા માટે ફાયદાકારક છે. મધ અને આદુના રસના મિશ્રણના સેવનથી કફ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

મધ - તે ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ દૂર કરવા માટે ફાયદાકારક છે. મધ અને આદુના રસના મિશ્રણના સેવનથી કફ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

2 / 5
હળદર - તેમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે. તેને દૂધમાં નાંખીને પીવાથી બાળકોને કફની સમસ્યામાંથી રાહત મળે છે.

હળદર - તેમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે. તેને દૂધમાં નાંખીને પીવાથી બાળકોને કફની સમસ્યામાંથી રાહત મળે છે.

3 / 5
આદુ - તેમા રહેલ ગુણ ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. આદુને પાણીમાં નાખીને ઉકાળીને પીવા જોઈએ. તેનાથી કફની સમસ્યા દૂર થાય છે.

આદુ - તેમા રહેલ ગુણ ખાંસીને દૂર રાખવામાં મદદ કરે છે. આદુને પાણીમાં નાખીને ઉકાળીને પીવા જોઈએ. તેનાથી કફની સમસ્યા દૂર થાય છે.

4 / 5
બાળકોઠી: કફની સમસ્યાઓ દૂર કરવા માટે તે ભારતમાં વર્ષોથી વાપરવામાં આવે છે.

બાળકોઠી: કફની સમસ્યાઓ દૂર કરવા માટે તે ભારતમાં વર્ષોથી વાપરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">