AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગ કરતી વખતે તમે આવી ભૂલો તો નથી કરતા ને? તેનાથી થાય છે નુકસાન

યોગ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખે છે પરંતુ મોટાભાગના લોકો યોગની શરૂઆતમાં કેટલીક ભૂલો કરે છે. જેના કારણે કાં તો તેમને પૂરો ફાયદો મળતો નથી અથવા ફાયદાને બદલે નુકસાન થાય છે.

| Updated on: Jun 16, 2025 | 9:25 AM
Share
જો તમે તમારી દિનચર્યામાં યોગ માટે માત્ર અડધો કલાક કે 40 મિનિટ આપો છો તો તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો અને સ્નાયુઓ અને હાડકાના દુખાવાથી પણ બચી શકો છો. આ ઉપરાંત શરીરના આંતરિક અવયવોમાં થતા રોગો પણ અટકાવી શકાય છે તેમજ કેટલાક યોગાસનો કરવાથી માથા તરફ રક્ત પરિભ્રમણ પણ સુધરે છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.

જો તમે તમારી દિનચર્યામાં યોગ માટે માત્ર અડધો કલાક કે 40 મિનિટ આપો છો તો તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો અને સ્નાયુઓ અને હાડકાના દુખાવાથી પણ બચી શકો છો. આ ઉપરાંત શરીરના આંતરિક અવયવોમાં થતા રોગો પણ અટકાવી શકાય છે તેમજ કેટલાક યોગાસનો કરવાથી માથા તરફ રક્ત પરિભ્રમણ પણ સુધરે છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.

1 / 7
યોગ તમારા મનની સાથે-સાથે તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાંથી થોડો સમય કાઢીને યોગ કરવો જોઈએ. શરૂઆતમાં, યોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. મોટાભાગના શિખાઉ માણસો કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જે સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

યોગ તમારા મનની સાથે-સાથે તમારા શરીરને પણ સ્વસ્થ રાખે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાંથી થોડો સમય કાઢીને યોગ કરવો જોઈએ. શરૂઆતમાં, યોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. મોટાભાગના શિખાઉ માણસો કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જે સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

2 / 7
શરીર પર વધુ પડતું દબાણ કરવાની ભૂલ: યોગાસન આપણા શરીરને ફ્લેક્સિબલ બનાવે છે, પરંતુ શરૂઆતમાં શરીરના સ્નાયુઓ ફ્લેક્સિબલ નથી હોતા. આ કારણે યોગાસન ધીમે ધીમે શરૂ કરવા જોઈએ. ઘણા લોકો શરૂઆતમાં જ મુશ્કેલ યોગ આસન કરવાનું શરૂ કરે છે. આ કારણે તે શરીર પર વધુ દબાણ લાવે છે, જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને સોજો અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.

શરીર પર વધુ પડતું દબાણ કરવાની ભૂલ: યોગાસન આપણા શરીરને ફ્લેક્સિબલ બનાવે છે, પરંતુ શરૂઆતમાં શરીરના સ્નાયુઓ ફ્લેક્સિબલ નથી હોતા. આ કારણે યોગાસન ધીમે ધીમે શરૂ કરવા જોઈએ. ઘણા લોકો શરૂઆતમાં જ મુશ્કેલ યોગ આસન કરવાનું શરૂ કરે છે. આ કારણે તે શરીર પર વધુ દબાણ લાવે છે, જેના કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને સોજો અને દુખાવાની સમસ્યા થઈ શકે છે.

3 / 7
વોર્મ અપ ન કરવાની ભૂલ: લોકો કસરત કરતા પહેલા વોર્મ અપ કરે છે, પરંતુ યોગ કરતા પહેલા તેને છોડી દે છે, પરંતુ આ ભૂલ ન કરવી જોઈએ. યોગ દરમિયાન શરીરને ઘણી અલગ અલગ સ્થિતિમાં રાખવું પડે છે અને જો તમે વોર્મ અપ ન કરો, તો સ્નાયુઓના ઘસારાના જોખમમાં વધારો થાય છે.

વોર્મ અપ ન કરવાની ભૂલ: લોકો કસરત કરતા પહેલા વોર્મ અપ કરે છે, પરંતુ યોગ કરતા પહેલા તેને છોડી દે છે, પરંતુ આ ભૂલ ન કરવી જોઈએ. યોગ દરમિયાન શરીરને ઘણી અલગ અલગ સ્થિતિમાં રાખવું પડે છે અને જો તમે વોર્મ અપ ન કરો, તો સ્નાયુઓના ઘસારાના જોખમમાં વધારો થાય છે.

4 / 7
પ્રાણાયામ: અનુલોમ-વિલોમ એ સરળ શ્વાસ લેવાની તકનીક પર આધારિત પ્રાણાયામ છે, પરંતુ કેટલાક પ્રાણાયામમાં શ્વાસ લેવાની લયને યોગ્ય રાખવી ખૂબ મુશ્કેલ છે. ઘણા લોકો તેને ઓનલાઈન જોયા પછી કરવાનું શરૂ કરે છે, જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. જો તમે પ્રાણાયામ કરવા માંગતા હો, તો થોડા દિવસો માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવું વધુ સારું છે.

પ્રાણાયામ: અનુલોમ-વિલોમ એ સરળ શ્વાસ લેવાની તકનીક પર આધારિત પ્રાણાયામ છે, પરંતુ કેટલાક પ્રાણાયામમાં શ્વાસ લેવાની લયને યોગ્ય રાખવી ખૂબ મુશ્કેલ છે. ઘણા લોકો તેને ઓનલાઈન જોયા પછી કરવાનું શરૂ કરે છે, જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. જો તમે પ્રાણાયામ કરવા માંગતા હો, તો થોડા દિવસો માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવું વધુ સારું છે.

5 / 7
નિયમિત પ્રેક્ટિસ ન કરવી: મોટાભાગના લોકો થોડા દિવસો માટે યોગ કરે છે અને પછી તેને છોડી દે છે. આનાથી તમારા શરીરને ફાયદો થતો નથી અને વારંવાર પ્રેક્ટિસ છોડી દીધા પછી, જ્યારે તમે તેને ફરીથી શરૂ કરો છો, ત્યારે શરીરને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી આ સાથે સ્નાયુઓમાં જડતા આવી શકે છે અને યોગ કરતી વખતે તમને વધુ દુખાવો થાય છે.

નિયમિત પ્રેક્ટિસ ન કરવી: મોટાભાગના લોકો થોડા દિવસો માટે યોગ કરે છે અને પછી તેને છોડી દે છે. આનાથી તમારા શરીરને ફાયદો થતો નથી અને વારંવાર પ્રેક્ટિસ છોડી દીધા પછી, જ્યારે તમે તેને ફરીથી શરૂ કરો છો, ત્યારે શરીરને તેનો સંપૂર્ણ લાભ મળતો નથી આ સાથે સ્નાયુઓમાં જડતા આવી શકે છે અને યોગ કરતી વખતે તમને વધુ દુખાવો થાય છે.

6 / 7
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

7 / 7

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">