AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Kapoor Birthday : જે ફિલ્મથી રાજીવ કપૂર લાઈમલાઈટમાં આવ્યા હતા, તે ફિલ્મ બની હતી પિતા રાજ કપૂર સાથે અણબનાવનું કારણ

કહેવાય છે કે રાજીવ કપૂર (Rajiv Kapoor Birthday) પોતાના પિતાથી એટલા ગુસ્સામાં હતા કે, તેમના મૃત્યુ બાદ તેઓ અંતિમ સંસ્કારમાં પણ હાજર નહોતા રહ્યા. તે ત્રણ દિવસ સુધી દારૂના નશામાં હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 9:25 AM
Share
આજે રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનો જન્મદિવસ (Rajiv Kapoor Birthday) છે. રાજીવનો જન્મ 25 ઓગસ્ટ 1962ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ કપૂર માત્ર એક્ટર જ નહીં પરંતુ પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ રહ્યા છે.

આજે રાજ કપૂરના નાના પુત્ર રાજીવ કપૂરનો જન્મદિવસ (Rajiv Kapoor Birthday) છે. રાજીવનો જન્મ 25 ઓગસ્ટ 1962ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ કપૂર માત્ર એક્ટર જ નહીં પરંતુ પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ રહ્યા છે.

1 / 5
રાજીવ કપૂરનું હુલામણું નામ 'ચિમ્પૂ' હતું. તે ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી બોલિવૂડમાં લાઇમલાઇટમાં આવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી, પરંતુ આ ફિલ્મના કારણે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.

રાજીવ કપૂરનું હુલામણું નામ 'ચિમ્પૂ' હતું. તે ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી બોલિવૂડમાં લાઇમલાઇટમાં આવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી, પરંતુ આ ફિલ્મના કારણે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.

2 / 5
ફિલ્મના હીરો રાજીવ કપૂરની તેના પિતા પ્રત્યેની નારાજગી વધી રહી હતી. આ ફિલ્મ બાદ રાજીવ કપૂર અને રાજ કપૂર વચ્ચે અણબનાવ થયો હતો.

ફિલ્મના હીરો રાજીવ કપૂરની તેના પિતા પ્રત્યેની નારાજગી વધી રહી હતી. આ ફિલ્મ બાદ રાજીવ કપૂર અને રાજ કપૂર વચ્ચે અણબનાવ થયો હતો.

3 / 5
'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂર 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તેમની ફિલ્મો ચાલી નહીં. આ ફિલ્મો આર.કે. બેનરની નહોતી.

'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂર 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા, પરંતુ તેમની ફિલ્મો ચાલી નહીં. આ ફિલ્મો આર.કે. બેનરની નહોતી.

4 / 5
રાજીવ ખૂબ જ ખુશ વ્યક્તિ હતો. તેમની ફિલ્મી કારકિર્દી તેમના ભાઈઓ અને પિતાની જેમ સફળ રહી ન હતી, પરંતુ તેમ છતાં, કોઈને કોઈ કારણસર તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હતા.

રાજીવ ખૂબ જ ખુશ વ્યક્તિ હતો. તેમની ફિલ્મી કારકિર્દી તેમના ભાઈઓ અને પિતાની જેમ સફળ રહી ન હતી, પરંતુ તેમ છતાં, કોઈને કોઈ કારણસર તેઓ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હતા.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">