AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

ટીવી સ્ટાર કરણ મહેરા 10 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કારણ અને નિશા રાવલની જોડી ટીવીની લોકપ્રિય જોડીમાંની એક હતી. દરેકને બંનેની જોડી પસંદ હતી, પરંતુ કોણ જાણતું હતું કે આ જોડી લાંબા સમય સુધી સાથે નહીં રહે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:29 AM
Share
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.

1 / 5
5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.

5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.

2 / 5
આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.

આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.

3 / 5
પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.

4 / 5
નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.

નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">