Prime Minister Narendra Modiના જીવન પર બની છે આ શાનદાર ફિલ્મો, ઘણી થઈ છે લોકપ્રિય

PM Narendra Modi આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીનો જન્મ વર્ષ 1950માં ગુજરાતના વડનગરમાં થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 9:16 AM
PM નરેન્દ્ર મોદી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં વર્ષ 1950માં જન્મેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. દેશની જનતા વડાપ્રધાન મોદીના કામને ખૂબ પસંદ કરી રહી છે. વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ પણ મનોરંજન જગતમાં રિલીઝ થઈ છે. આજે અમે તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત આવી જ કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝથી પરિચિત કરાવીશું.

PM નરેન્દ્ર મોદી આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં વર્ષ 1950માં જન્મેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. દેશની જનતા વડાપ્રધાન મોદીના કામને ખૂબ પસંદ કરી રહી છે. વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ પણ મનોરંજન જગતમાં રિલીઝ થઈ છે. આજે અમે તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત આવી જ કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝથી પરિચિત કરાવીશું.

1 / 5
વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ખૂબ જ લોકપ્રિય બની હતી. જો કે તેમના જીવન પર ઘણી નાની-મોટી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી અને સિરીઝ બની છે. પરંતુ સૌથી વધુ ચર્ચામાં વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' હતી.

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ખૂબ જ લોકપ્રિય બની હતી. જો કે તેમના જીવન પર ઘણી નાની-મોટી ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી અને સિરીઝ બની છે. પરંતુ સૌથી વધુ ચર્ચામાં વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' હતી.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સિરીઝ પણ રિલીઝ કરવામાં આવી છે. એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ ઈરોસ નાઉએ પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવી છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ સિરીઝ પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સિરીઝ પણ રિલીઝ કરવામાં આવી છે. એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ ઈરોસ નાઉએ પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સિરીઝ બનાવી છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ સિરીઝ પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે.

3 / 5
'મોદી : જર્ની ઓફ અ કોમન મેન'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની પણ રજૂઆત કરવામાં આવી હતી. તેને મિહિર ભુટા અને રાધિકા આનંદે લખી છે. ફૈઝલ ​​ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરે મોદીના જીવનના અનેક પાસાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કર્યા હતા.

'મોદી : જર્ની ઓફ અ કોમન મેન'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની પણ રજૂઆત કરવામાં આવી હતી. તેને મિહિર ભુટા અને રાધિકા આનંદે લખી છે. ફૈઝલ ​​ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરે મોદીના જીવનના અનેક પાસાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કર્યા હતા.

4 / 5
ગજેન્દ્ર ચૌહાણ ફિલ્મ 'એક ઔર નરેન'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. ગજેન્દ્ર ચૌહાણે અત્યાર સુધી ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેમને 'મહાભારત'ના યુધિષ્ઠિર તરીકે વધુ ઓળખ મળી છે.

ગજેન્દ્ર ચૌહાણ ફિલ્મ 'એક ઔર નરેન'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. ગજેન્દ્ર ચૌહાણે અત્યાર સુધી ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેમને 'મહાભારત'ના યુધિષ્ઠિર તરીકે વધુ ઓળખ મળી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">