70th National Film Awards: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો 70મો નેશનલ ફિલ્મ એવોર્ડસ, મિથુન દા પણ હશે સામેલ

70મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ આજે એટલે કે 8મી ઓક્ટોબરે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ચાહકો ઈવેન્ટને લાઈવ જોઈ શકે છે.

| Updated on: Oct 08, 2024 | 4:07 PM
આજે મંગળવાર 8 ઓક્ટોબરના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ રાજધાની દિલ્હીમાં યોજાશે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વિજેતાઓને સન્માનિત કરશે.

આજે મંગળવાર 8 ઓક્ટોબરના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ રાજધાની દિલ્હીમાં યોજાશે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વિજેતાઓને સન્માનિત કરશે.

1 / 5
રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.  આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહમાં ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવશે.

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહમાં ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવશે.

2 / 5
આ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ચાલો જાણો આ એવોર્ડ સમારોહ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.

આ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ચાલો જાણો આ એવોર્ડ સમારોહ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.

3 / 5
70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન ડીડી ન્યુઝ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ બપોરના 4 કલાકથી શરુ થશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડથી લઈ સાઉથ સહિત અન્ય ભાષાના કલાકારો અને નિર્માતા-નિર્દેશક સામેલ થશે.

70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન ડીડી ન્યુઝ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ બપોરના 4 કલાકથી શરુ થશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડથી લઈ સાઉથ સહિત અન્ય ભાષાના કલાકારો અને નિર્માતા-નિર્દેશક સામેલ થશે.

4 / 5
બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.

5 / 5
Follow Us:
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
g clip-path="url(#clip0_868_265)">