AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે Chia Seeds, અનેક બીમારીઓમાં આપે છે રાહત

Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:33 PM
Share
Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.

Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.

1 / 5
સ્થૂળતા-વજન ઘટાડવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમારે ચિયાના બીજને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના છે. જો તમે ઈચ્છો તો આખી રાત પલાળી શકો છો. અથવા ફક્ત 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. આનાથી કેલરીના સેવનથી બચવામાં મદદ મળે છે, જેના કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

સ્થૂળતા-વજન ઘટાડવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમારે ચિયાના બીજને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના છે. જો તમે ઈચ્છો તો આખી રાત પલાળી શકો છો. અથવા ફક્ત 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. આનાથી કેલરીના સેવનથી બચવામાં મદદ મળે છે, જેના કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

2 / 5
  હાડકાં-હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. કારણ કે ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

હાડકાં-હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. કારણ કે ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

3 / 5
પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

4 / 5
હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

5 / 5
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">