AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે Chia Seeds, અનેક બીમારીઓમાં આપે છે રાહત

Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:33 PM
Share
Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.

Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.

1 / 5
સ્થૂળતા-વજન ઘટાડવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમારે ચિયાના બીજને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના છે. જો તમે ઈચ્છો તો આખી રાત પલાળી શકો છો. અથવા ફક્ત 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. આનાથી કેલરીના સેવનથી બચવામાં મદદ મળે છે, જેના કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

સ્થૂળતા-વજન ઘટાડવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમારે ચિયાના બીજને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના છે. જો તમે ઈચ્છો તો આખી રાત પલાળી શકો છો. અથવા ફક્ત 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. આનાથી કેલરીના સેવનથી બચવામાં મદદ મળે છે, જેના કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

2 / 5
  હાડકાં-હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. કારણ કે ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

હાડકાં-હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. કારણ કે ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

3 / 5
પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

4 / 5
હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

5 / 5
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">