AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં

Chandrayaan-3 Latest Update : 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કર્યુ હતુ. હાલમાં આ ચંદ્રયાન 3એ 3 કક્ષઓ ફરીને ચોથી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. અવકાશમાંથી તેના કેટલાક ફોટોસ પણ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 8:16 AM
Share
20 જુલાઈના દિવસે ચંદ્રયાનને લઈને મોટી ખુશખબર સામે આવી હતી. ત્રણ કક્ષાઓના ચક્કર લગાવી ચૂકેલા ચંદ્રયાન 3ના એન્જિનને ફરી સ્ટાર્ટ કરીને તેણે પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં  સફળતાપૂર્વક મોકલવામાં આવ્યુ છે. પહેવા આવનારા 5 દિવસોમાં ચંદ્રયાન 3 પૃથ્વીની ચોથી કક્ષામાં એક ચક્કર પૂરુ કરશે.

20 જુલાઈના દિવસે ચંદ્રયાનને લઈને મોટી ખુશખબર સામે આવી હતી. ત્રણ કક્ષાઓના ચક્કર લગાવી ચૂકેલા ચંદ્રયાન 3ના એન્જિનને ફરી સ્ટાર્ટ કરીને તેણે પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક મોકલવામાં આવ્યુ છે. પહેવા આવનારા 5 દિવસોમાં ચંદ્રયાન 3 પૃથ્વીની ચોથી કક્ષામાં એક ચક્કર પૂરુ કરશે.

1 / 5
 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3ને પાંચમી કક્ષામાં મોકલવા માટે ફરી એન્જિન સ્ટાર્ટ કરવામાં આવશે. હાલમાં ચંદ્રયાન પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકક્ષણનો ઉપયોગ કરીને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે.

25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3ને પાંચમી કક્ષામાં મોકલવા માટે ફરી એન્જિન સ્ટાર્ટ કરવામાં આવશે. હાલમાં ચંદ્રયાન પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકક્ષણનો ઉપયોગ કરીને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે.

2 / 5
જણાવી દઈએ કે લગભગ 42 દિવસ અવકાશી રુટમાંથી પસાર થઈને ચંદ્રયાન 3 23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

જણાવી દઈએ કે લગભગ 42 દિવસ અવકાશી રુટમાંથી પસાર થઈને ચંદ્રયાન 3 23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

3 / 5
પૃથ્વીની કક્ષામાં ચંદ્રયાન 3 લગભગ 21 દિવસ ચક્કર લગાવશે. ત્યાર બાદ તે પૃથ્વી-ચંદ્ર વચ્ચેના ટ્રાન્ઝિશન પથ પર જશે. બેંગ્લોરના કંટ્રોલ રુમથી ટ્રાન્સ લૂનર ઈન્જેક્શનની પ્રક્રિયા થશે. 5 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. લગભગ 18 દિવસ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્રયાન 3, 19માં દિવસે લેન્ડિગ કરશે.

પૃથ્વીની કક્ષામાં ચંદ્રયાન 3 લગભગ 21 દિવસ ચક્કર લગાવશે. ત્યાર બાદ તે પૃથ્વી-ચંદ્ર વચ્ચેના ટ્રાન્ઝિશન પથ પર જશે. બેંગ્લોરના કંટ્રોલ રુમથી ટ્રાન્સ લૂનર ઈન્જેક્શનની પ્રક્રિયા થશે. 5 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે. લગભગ 18 દિવસ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કર્યા બાદ ચંદ્રયાન 3, 19માં દિવસે લેન્ડિગ કરશે.

4 / 5
ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે ચંદ્રયાન 3ની કેટલીક તસવીરો લીધી હતી.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઇટાલીના મેન્સિયાનોમાં વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટે ચંદ્રયાન 3ની કેટલીક તસવીરો લીધી હતી.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

5 / 5
Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">