છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સિન ‘કોવિફેંઝ’, તમામ વેરિઅન્ટ્સ પર 71 ટકા અસરકાર, જાણો કેવી રીતે કરે છે કામ

Worlds first PLANT based COVID19 vaccine Covifenz: વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ એવી રસી બનાવી છે, જે પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ પ્લાન્ટ આધારિત રસી 'કોવિફેન્ઝ'ને મંજૂરી આપી છે. જાણો આ રસી કેવી રીતે કામ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 10:35 AM
વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ એવી રસી (Covid19 Vaccine) બનાવી છે જે પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ પ્લાન્ટ આધારિત રસી 'Covifenz'ને મંજૂરી આપી છે. આ રસી મિત્સુબિશી કેમિકલ, બાયોફાર્મા કંપની મેડિકાગો અને ગ્લેક્સોસ્મિથક્લાઇન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. કેનેડામાં કોવિડની આ પ્રથમ રસી તૈયાર કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ કોરોના સામે વિશ્વની પ્રથમ એવી રસી (Covid19 Vaccine) બનાવી છે જે પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. કેનેડા સરકારે આ પ્લાન્ટ આધારિત રસી 'Covifenz'ને મંજૂરી આપી છે. આ રસી મિત્સુબિશી કેમિકલ, બાયોફાર્મા કંપની મેડિકાગો અને ગ્લેક્સોસ્મિથક્લાઇન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. કેનેડામાં કોવિડની આ પ્રથમ રસી તૈયાર કરવામાં આવી છે.

1 / 5
ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ રસીનું માનવીય પરીક્ષણ 18 થી 64 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં, આ રસી કોરોનાના તમામ પ્રકારો સામે 71 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે 75 ટકા સુધી અસરકારક છે જેણે કોરોનાની બીજી લહેર વિનાશ સર્જ્યો હતો.

ડેઈલીમેલના અહેવાલ મુજબ, આ રસીનું માનવીય પરીક્ષણ 18 થી 64 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં, આ રસી કોરોનાના તમામ પ્રકારો સામે 71 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે 75 ટકા સુધી અસરકારક છે જેણે કોરોનાની બીજી લહેર વિનાશ સર્જ્યો હતો.

2 / 5
કેનેડા સરકારે આ રસીને મંજૂરી આપી છે. કેનેડામાં, આ રસી 18 થી 64 વર્ષની વયના લોકોને લાગુ કરવામાં આવશે. અન્ય રસીની જેમ, બે ડોઝ આપવામાં આવશે, પરંતુ બે ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે. 64 વર્ષથી વધુ ઉંમરના લોકો પર આ રસીની શું અસર થશે તે જાણવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

કેનેડા સરકારે આ રસીને મંજૂરી આપી છે. કેનેડામાં, આ રસી 18 થી 64 વર્ષની વયના લોકોને લાગુ કરવામાં આવશે. અન્ય રસીની જેમ, બે ડોઝ આપવામાં આવશે, પરંતુ બે ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે. 64 વર્ષથી વધુ ઉંમરના લોકો પર આ રસીની શું અસર થશે તે જાણવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

3 / 5
આ વેક્સિન કેવી રીતે કરે છે: રસીમાં છોડના કણો હોય છે જે શરીરમાં નકલી સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને દૂર કરે છે. આવું થયા પછી શરીરમાં આ પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનવા લાગે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે સતર્ક બની જાય છે.

આ વેક્સિન કેવી રીતે કરે છે: રસીમાં છોડના કણો હોય છે જે શરીરમાં નકલી સ્પાઇક પ્રોટીન ઉત્પન્ન કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને દૂર કરે છે. આવું થયા પછી શરીરમાં આ પ્રોટીન સામે એન્ટિબોડીઝ બનવા લાગે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વાયરસના ચેપ સામે રક્ષણ આપવા માટે સતર્ક બની જાય છે.

4 / 5
રિપોર્ટ અનુસાર, આ રસી લીધા પછી કેટલાક દર્દીઓને તેની આડઅસર જોવા મળી શકે છે. તેમાં તાવ, શરદી, ઝાડા, સાંધાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ઉધરસ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો રસી આપવામાં આવ્યાના થોડા કલાકો સુધી દેખાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, આ રસી લીધા પછી કેટલાક દર્દીઓને તેની આડઅસર જોવા મળી શકે છે. તેમાં તાવ, શરદી, ઝાડા, સાંધાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને ઉધરસ જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો રસી આપવામાં આવ્યાના થોડા કલાકો સુધી દેખાઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">