Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

903 લોકોની વસ્તી ધરાવતા કચ્છના મોઢવા ગામ ખાતે NDRF ટીમ પહોંચી છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 7:19 PM
કચ્છનાં માંડવી તાલુકાના મોઢવા ગામમાં NDRF ટીમ પહોંચી છે. આપતીના સમયે રેસ્ક્યુ કામગીરી  NDRF દ્વારા હાથ ધરાશે

કચ્છનાં માંડવી તાલુકાના મોઢવા ગામમાં NDRF ટીમ પહોંચી છે. આપતીના સમયે રેસ્ક્યુ કામગીરી NDRF દ્વારા હાથ ધરાશે

1 / 5
લો લાઈન પર સૌથી નજીકનું ગામ મોઢવા છે કે જ્યાં તંત્ર પહોંચી ચૂક્યું છે. સાથે NDRFનો કાફલો પણ પહોંચ્યો છે.

લો લાઈન પર સૌથી નજીકનું ગામ મોઢવા છે કે જ્યાં તંત્ર પહોંચી ચૂક્યું છે. સાથે NDRFનો કાફલો પણ પહોંચ્યો છે.

2 / 5
તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે. કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે. કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

3 / 5
NDRFના જવાનો આધુનિક સાધનો સાથે સજ્જ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે ટીમ તૈનાત કરાઇ છે.

NDRFના જવાનો આધુનિક સાધનો સાથે સજ્જ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે ટીમ તૈનાત કરાઇ છે.

4 / 5
સત્તાવાર રીતે 903 લોકોની વસ્તી મોઢવા ગામ ધરાવે છે. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા

સત્તાવાર રીતે 903 લોકોની વસ્તી મોઢવા ગામ ધરાવે છે. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">