AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

903 લોકોની વસ્તી ધરાવતા કચ્છના મોઢવા ગામ ખાતે NDRF ટીમ પહોંચી છે. મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 7:19 PM
Share
કચ્છનાં માંડવી તાલુકાના મોઢવા ગામમાં NDRF ટીમ પહોંચી છે. આપતીના સમયે રેસ્ક્યુ કામગીરી  NDRF દ્વારા હાથ ધરાશે

કચ્છનાં માંડવી તાલુકાના મોઢવા ગામમાં NDRF ટીમ પહોંચી છે. આપતીના સમયે રેસ્ક્યુ કામગીરી NDRF દ્વારા હાથ ધરાશે

1 / 5
લો લાઈન પર સૌથી નજીકનું ગામ મોઢવા છે કે જ્યાં તંત્ર પહોંચી ચૂક્યું છે. સાથે NDRFનો કાફલો પણ પહોંચ્યો છે.

લો લાઈન પર સૌથી નજીકનું ગામ મોઢવા છે કે જ્યાં તંત્ર પહોંચી ચૂક્યું છે. સાથે NDRFનો કાફલો પણ પહોંચ્યો છે.

2 / 5
તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે. કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસી જવા સૂચના અપાઈ છે. કચ્છના 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

3 / 5
NDRFના જવાનો આધુનિક સાધનો સાથે સજ્જ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે ટીમ તૈનાત કરાઇ છે.

NDRFના જવાનો આધુનિક સાધનો સાથે સજ્જ છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે ટીમ તૈનાત કરાઇ છે.

4 / 5
સત્તાવાર રીતે 903 લોકોની વસ્તી મોઢવા ગામ ધરાવે છે. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા

સત્તાવાર રીતે 903 લોકોની વસ્તી મોઢવા ગામ ધરાવે છે. સ્થળાંતરિત લોકો માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">