AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રેડિટ કાર્ડને કહો ‘બાય બાય’! હવે UPI પર મળશે ‘Loan’, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે

હવે ક્રેડિટ કાર્ડના બોજથી છૂટકારો મેળવવાનો સમય આવી ગયો છે. વાત એમ છે કે, UPI લોન હવે વધુ ઝડપી અને સરળ બની છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે ₹1 પણ વ્યાજ ભરવું પડશે નહીં.

| Updated on: Jan 23, 2026 | 5:22 PM
Share
દેશમાં ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. પાનની દુકાનથી લઈને બીજા મોટા પેમેન્ટ્સ માટે હવે લોકો યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરી રહ્યા છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. પાનની દુકાનથી લઈને બીજા મોટા પેમેન્ટ્સ માટે હવે લોકો યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરી રહ્યા છે.

1 / 8
ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2025માં UPI દ્વારા 21 અબજ 63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 29 ટકાનો જંગી વધારો દર્શાવે છે. એવામાં હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે.

ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2025માં UPI દ્વારા 21 અબજ 63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 29 ટકાનો જંગી વધારો દર્શાવે છે. એવામાં હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે.

2 / 8
સરળ શબ્દોમાં કહીએ તો, તમે ક્રેડિટ કાર્ડની જેમ જ UPI એપ દ્વારા પણ નાના-મોટા ખર્ચ માટે 5,000 રૂપિયા સુધીની ક્રેડિટ લાઇન એટલે કે લોન લઈ શકશો. UPI ક્રેડિટ લાઇનની ખાસ વાત એ છે કે, તમને ક્રેડિટ કાર્ડની જેમ જ આના પર વ્યાજમુક્ત સમયગાળો (interest-free period) મળશે. ટૂંકમાં, તમને વ્યાજ વગર પૈસા પાછા આપવા માટે સમય આપવામાં આવશે.

સરળ શબ્દોમાં કહીએ તો, તમે ક્રેડિટ કાર્ડની જેમ જ UPI એપ દ્વારા પણ નાના-મોટા ખર્ચ માટે 5,000 રૂપિયા સુધીની ક્રેડિટ લાઇન એટલે કે લોન લઈ શકશો. UPI ક્રેડિટ લાઇનની ખાસ વાત એ છે કે, તમને ક્રેડિટ કાર્ડની જેમ જ આના પર વ્યાજમુક્ત સમયગાળો (interest-free period) મળશે. ટૂંકમાં, તમને વ્યાજ વગર પૈસા પાછા આપવા માટે સમય આપવામાં આવશે.

3 / 8
ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) બંને મળીને આ સિસ્ટમને વહેલી તકે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારની આ નવી વ્યવસ્થાની સૌથી મોટી અસર નિયમિત આવક ધરાવતા લોકો અથવા નાના વેપારીઓ પર જોવા મળશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) બંને મળીને આ સિસ્ટમને વહેલી તકે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારની આ નવી વ્યવસ્થાની સૌથી મોટી અસર નિયમિત આવક ધરાવતા લોકો અથવા નાના વેપારીઓ પર જોવા મળશે.

4 / 8
અવારનવાર બેંકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેવા માટે નાના વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ સુવિધાથી તેમને મોટી રાહત મળશે. આ સુવિધા હેઠળ, તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ સરળતાથી પેમેન્ટ કરી શકશો.

અવારનવાર બેંકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેવા માટે નાના વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ સુવિધાથી તેમને મોટી રાહત મળશે. આ સુવિધા હેઠળ, તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ સરળતાથી પેમેન્ટ કરી શકશો.

5 / 8
કેટલીક બેંકો ક્રેડિટ લાઇન પર 30 થી 45 દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી (વ્યાજમુક્ત) સમય આપશે. આ સમયગાળામાં પૈસા પાછા ચૂકવવાથી તમારે 1 રૂપિયો પણ વ્યાજ આપવું પડશે નહીં.

કેટલીક બેંકો ક્રેડિટ લાઇન પર 30 થી 45 દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી (વ્યાજમુક્ત) સમય આપશે. આ સમયગાળામાં પૈસા પાછા ચૂકવવાથી તમારે 1 રૂપિયો પણ વ્યાજ આપવું પડશે નહીં.

6 / 8
જણાવી દઈએ કે, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર ક્રેડિટ આપવાની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી પરંતુ વચ્ચે તેની ગતિ ધીમી પડી ગઈ હતી. આની પાછળના 2 (બેંકિંગ રેગ્યુલેટરના આંતરિક વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ અને વ્યાજમુક્ત સમયગાળો) મુખ્ય કારણો હતા.

જણાવી દઈએ કે, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર ક્રેડિટ આપવાની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી પરંતુ વચ્ચે તેની ગતિ ધીમી પડી ગઈ હતી. આની પાછળના 2 (બેંકિંગ રેગ્યુલેટરના આંતરિક વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ અને વ્યાજમુક્ત સમયગાળો) મુખ્ય કારણો હતા.

7 / 8
જો કે, હવે યસ બેંક અને સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંક જેવી કેટલીક બેંકોએ આ દિશામાં પગલું ભર્યું છે, જેનાથી આગામી 3-6 મહિનામાં બીજી બેંકો પણ તેમાં જોડાય તેવી આશા વધી છે.

જો કે, હવે યસ બેંક અને સર્વોદય સ્મોલ ફાઈનાન્સ બેંક જેવી કેટલીક બેંકોએ આ દિશામાં પગલું ભર્યું છે, જેનાથી આગામી 3-6 મહિનામાં બીજી બેંકો પણ તેમાં જોડાય તેવી આશા વધી છે.

8 / 8

આ પણ વાંચો: Budget 2026 : શું Old Tax Regime કાયમ માટે સમાપ્ત થશે ? જાણો ડેટા શું સૂચવે છે

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
g clip-path="url(#clip0_868_265)">