AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેમણે શાનદાર કામ કરીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરી છે. આ કારણથી આયુષ્માને હવે મુંબઈમાં નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:34 AM
Share
આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. એક્ટર એક પછી એક હિટ ફિલ્મો પોતાના નામે કરી રહ્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે અભિનેતાએ એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હા, રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માને મુંબઈમાં 19 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. એક્ટર એક પછી એક હિટ ફિલ્મો પોતાના નામે કરી રહ્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે અભિનેતાએ એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હા, રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માને મુંબઈમાં 19 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

1 / 5
તેમના નવા એપાર્ટમેન્ટ વિશે જણાવી દઈએ કે તેમાં 4 વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટ 4027 ચોરસ ફૂટની જગ્યા પર બનેલ છે. એવા પણ સમાચાર છે કે અભિનેતાએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ 96.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી સાથે એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેમના નવા એપાર્ટમેન્ટ વિશે જણાવી દઈએ કે તેમાં 4 વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટ 4027 ચોરસ ફૂટની જગ્યા પર બનેલ છે. એવા પણ સમાચાર છે કે અભિનેતાએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ 96.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી સાથે એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

2 / 5
આયુષ્માન પત્ની તાહિરા કશ્યપ અને બંને બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 7 બેડરૂમના મકાનમાં રહેતા હતા.

આયુષ્માન પત્ની તાહિરા કશ્યપ અને બંને બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 7 બેડરૂમના મકાનમાં રહેતા હતા.

3 / 5
આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

4 / 5
હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">