ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર
આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેમણે શાનદાર કામ કરીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરી છે. આ કારણથી આયુષ્માને હવે મુંબઈમાં નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
Latest News Updates
Most Read Stories