AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ ચંદીગઢ કરે આશિકીની સફળતા બાદ આયુષ્માન ખુરાનાએ ખરીદ્યો નવો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડનું છે ઘર

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેમણે શાનદાર કામ કરીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ફિલ્મોમાંથી જબરદસ્ત કમાણી કરી છે. આ કારણથી આયુષ્માને હવે મુંબઈમાં નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:34 AM
Share
આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. એક્ટર એક પછી એક હિટ ફિલ્મો પોતાના નામે કરી રહ્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે અભિનેતાએ એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હા, રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માને મુંબઈમાં 19 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

આયુષ્માન ખુરાના બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. એક્ટર એક પછી એક હિટ ફિલ્મો પોતાના નામે કરી રહ્યા છે. આ દરમિયાન, સમાચાર આવ્યા છે કે અભિનેતાએ એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હા, રિપોર્ટ્સ અનુસાર, આયુષ્માને મુંબઈમાં 19 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

1 / 5
તેમના નવા એપાર્ટમેન્ટ વિશે જણાવી દઈએ કે તેમાં 4 વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટ 4027 ચોરસ ફૂટની જગ્યા પર બનેલ છે. એવા પણ સમાચાર છે કે અભિનેતાએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ 96.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી સાથે એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેમના નવા એપાર્ટમેન્ટ વિશે જણાવી દઈએ કે તેમાં 4 વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. આ એપાર્ટમેન્ટ 4027 ચોરસ ફૂટની જગ્યા પર બનેલ છે. એવા પણ સમાચાર છે કે અભિનેતાએ 29 નવેમ્બર 2021 ના ​​રોજ 96.50 લાખની સ્ટેમ્પ ડ્યુટી સાથે એપાર્ટમેન્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

2 / 5
આયુષ્માન પત્ની તાહિરા કશ્યપ અને બંને બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 7 બેડરૂમના મકાનમાં રહેતા હતા.

આયુષ્માન પત્ની તાહિરા કશ્યપ અને બંને બાળકો સાથે આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 7 બેડરૂમના મકાનમાં રહેતા હતા.

3 / 5
આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આયુષ્માનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી થોડા દિવસો પહેલા રીલિઝ થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

4 / 5
હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

હવે આયુષ્માન અનેક અને ડોક્ટર જી માં જોવા મળવાના છે. અનેક, અનુભવ સિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે. જયારે ડોક્ટર જીમાં આયુષ્માન અને રકુલ પ્રીત લીડ રોલમાં છે.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">