PHOTOS : રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

Ayodhya Ram Mandir News : રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:38 PM
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

1 / 5
રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

2 / 5
તસવીરો શેર કરતી વખતે ટ્રસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

તસવીરો શેર કરતી વખતે ટ્રસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

3 / 5
 અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે.  ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

4 / 5
 ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."

ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">