AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે

Ayodhya Ram Mandir News : રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 3:38 PM
Share
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

1 / 5
રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય શરૂ થવાની માહિતી આપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેયર કરવામાં આવી છે.

2 / 5
તસવીરો શેર કરતી વખતે ટ્રસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

તસવીરો શેર કરતી વખતે ટ્રસ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું કે, "શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

3 / 5
 અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે.  ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અગાઉ મંદિરના ગર્ભગૃહની છતનું નિર્માણ કાર્ય ભૂતકાળમાં પૂર્ણ થયું હતું. જો કે ગર્ભગૃહની અંદર હજુ પણ અમુક કામ ચાલુ છે. છતનું કામ પૂર્ણ થયા બાદ તેની તસવીરો સામે આવી છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગર્ભગૃહમાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

4 / 5
 ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."

ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, "આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક અનુસાર નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે."

5 / 5
Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
g clip-path="url(#clip0_868_265)">