AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antilia Secret : અંબાણીના ઘરના 11માં માળનું રહસ્ય ! નીતા અંબાણી દિવસ રાત કરાવે છે આ કામ

એન્ટિલિયાના 11મા માળ વિશે તાજેતરમાં એક રસપ્રદ દાવો વાયરલ થયો છે, જેમાં કહેવાય છે કે આ માળ ખાસ કામ માટે છે.

| Updated on: Apr 01, 2026 | 6:39 PM
Share
મુકેશ અંબાણીના antilia માં અહીં સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ, થિયેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ તાજેતરમાં એક રસપ્રદ દાવો સામે આવ્યો છે, જેના કારણે એન્ટિલિયાનો 11મો માળ ચર્ચામાં આવ્યો છે. એક વાયરલ વીડિયોમાં જણાવાયું છે કે આ ખાસ માળ પૂજારીઓ માટે બનાવવામાં આવ્યો છે અને અહીં માત્ર તેઓ જ રહે છે.

મુકેશ અંબાણીના antilia માં અહીં સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ, થિયેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ તાજેતરમાં એક રસપ્રદ દાવો સામે આવ્યો છે, જેના કારણે એન્ટિલિયાનો 11મો માળ ચર્ચામાં આવ્યો છે. એક વાયરલ વીડિયોમાં જણાવાયું છે કે આ ખાસ માળ પૂજારીઓ માટે બનાવવામાં આવ્યો છે અને અહીં માત્ર તેઓ જ રહે છે.

1 / 6
દાવા અનુસાર, આ માળ પર નિયમિત રીતે પૂજા, યજ્ઞ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે Nita Ambani ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવવા માટે ધાર્મિક વિધિઓને વિશેષ મહત્વ આપે છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે, જેથી પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે.

દાવા અનુસાર, આ માળ પર નિયમિત રીતે પૂજા, યજ્ઞ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે Nita Ambani ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવવા માટે ધાર્મિક વિધિઓને વિશેષ મહત્વ આપે છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે, જેથી પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે.

2 / 6
એન્ટિલિયામાં એક વિશાળ મંદિર પણ હોવાની ચર્ચા છે, જેમાં સોના, ચાંદી અને રત્નોથી સજાવેલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. નવરાત્રી, ગણેશ ચતુર્થી અને શિવ પૂજા જેવા પ્રસંગોએ અહીં વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

એન્ટિલિયામાં એક વિશાળ મંદિર પણ હોવાની ચર્ચા છે, જેમાં સોના, ચાંદી અને રત્નોથી સજાવેલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. નવરાત્રી, ગણેશ ચતુર્થી અને શિવ પૂજા જેવા પ્રસંગોએ અહીં વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

3 / 6
જોકે, આ તમામ દાવાઓ અંગે અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તેથી આ માહિતીને વાયરલ દાવા તરીકે જ જોવી યોગ્ય રહેશે.

જોકે, આ તમામ દાવાઓ અંગે અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તેથી આ માહિતીને વાયરલ દાવા તરીકે જ જોવી યોગ્ય રહેશે.

4 / 6
રસપ્રદ વાત એ છે કે અંબાણી પરિવાર પોતે 27મા માળે રહે છે. Nita Ambaniએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ માળ પર પૂરતો સૂર્યપ્રકાશ, તાજી હવા અને શાંતિ મળે છે, જે પરિવાર માટે વધુ આરામદાયક છે.

રસપ્રદ વાત એ છે કે અંબાણી પરિવાર પોતે 27મા માળે રહે છે. Nita Ambaniએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ માળ પર પૂરતો સૂર્યપ્રકાશ, તાજી હવા અને શાંતિ મળે છે, જે પરિવાર માટે વધુ આરામદાયક છે.

5 / 6
એકંદરે, એન્ટિલિયા માત્ર વૈભવનું પ્રતિક નથી, પરંતુ તેમાં આધુનિક જીવનશૈલી સાથે ધાર્મિક પરંપરાનું પણ સમન્વય જોવા મળે છે.

એકંદરે, એન્ટિલિયા માત્ર વૈભવનું પ્રતિક નથી, પરંતુ તેમાં આધુનિક જીવનશૈલી સાથે ધાર્મિક પરંપરાનું પણ સમન્વય જોવા મળે છે.

6 / 6

નવા બિઝનેસમાં એન્ટ્રી કરશે મુકેશ અંબાણી, Tata, Bajaj અને LIC ને આપશે ટક્કર

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">