Ahmedabad: જાણો કાલુપુર રેલ્વે સ્ટેશનની આજ અને કાલ

અમદાવાદએ ગુજરાતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે. અમદાવાદનું  આ કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાતના તમામ શહેરો ને જોડે છે. પશ્ચિમ રેલ્વેમાં તે સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે.

Om Prakash Sharma
| Edited By: | Updated on: Feb 15, 2022 | 11:31 PM
અમદવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાત અને ભારતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન પણ છે અને ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે.

અમદવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાત અને ભારતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન પણ છે અને ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે.

1 / 5
પશ્ચિમ રેલ્વેમાં કાલુપુર રેલ્વે સ્ટેશન સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે

પશ્ચિમ રેલ્વેમાં કાલુપુર રેલ્વે સ્ટેશન સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે

2 / 5
ભારતના રાષ્ટ્રીય તેહવાર પ્રજાસતાક અને સ્વતંત્રતા દિવસ નિમિતે કાલુપુર રેલ્વે સ્ટેશનને ત્રિરંગના કલરથી શણગારવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રીય તેહવાર પ્રજાસતાક અને સ્વતંત્રતા દિવસ નિમિતે કાલુપુર રેલ્વે સ્ટેશનને ત્રિરંગના કલરથી શણગારવામાં આવે છે.

3 / 5
કાલુપુર રેલ્વે સ્ટેશનમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરે છે તથા માલ સામાનની (Goods Train) અવર જવર માટે કાલુપુર સ્ટેશન મુખ્ય સ્થાન છે

કાલુપુર રેલ્વે સ્ટેશનમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરે છે તથા માલ સામાનની (Goods Train) અવર જવર માટે કાલુપુર સ્ટેશન મુખ્ય સ્થાન છે

4 / 5
કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના 20 જાન્યુઆરી 1863માં થઈ હતી. બોમ્બે, બરોડા અને ભારતીય સેંટ્રલ રેલ્વે ( BB&CI) એ કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના કરી હતી .

કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના 20 જાન્યુઆરી 1863માં થઈ હતી. બોમ્બે, બરોડા અને ભારતીય સેંટ્રલ રેલ્વે ( BB&CI) એ કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના કરી હતી .

5 / 5

Latest News Updates

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">