લગ્ન બાદ પતિ આદિત્ય ધરની ફિલ્મોમાં કામ કરશે યામી ગૌતમ? એક્ટ્રેસે આપ્યો આ જવાબ

યામી ગૌતમ તેના અંગત જીવન વિશે વધુ વાત કરતી નથી, પરંતુ હવે અભિનેત્રીએ પતિ આદિત્ય વિશે વાત કરી અને લગ્ન પછી આવેલા ફેરફારો વિશે પણ વાત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 10:53 PM
યામી ગૌતમ તેના અંગત જીવન વિશે વધુ બોલતી નથી. તે આદિત્ય ધર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે આ વાતની કોઈને જાણ થવા દીધી ન હતી.

યામી ગૌતમ તેના અંગત જીવન વિશે વધુ બોલતી નથી. તે આદિત્ય ધર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે આ વાતની કોઈને જાણ થવા દીધી ન હતી.

1 / 5
યામીએ ગયા વર્ષે અચાનક જ ચાહકોને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે આદિત્ય સાથેના તેના લગ્નના ફોટા શેર કર્યા. કોઈને ખબર નહોતી કે યામી લગ્ન કરવા જઈ રહી છે. યામીએ હિમાચલમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા.

યામીએ ગયા વર્ષે અચાનક જ ચાહકોને ચોંકાવી દીધા હતા જ્યારે તેણે આદિત્ય સાથેના તેના લગ્નના ફોટા શેર કર્યા. કોઈને ખબર નહોતી કે યામી લગ્ન કરવા જઈ રહી છે. યામીએ હિમાચલમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા.

2 / 5
હવે યામીએ ગલ્ફ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન પછીના તેના જીવન વિશે જણાવ્યું હતું કે, અમારો લગ્ન કરવાનો નિર્ણય જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. હું વિશ્વાસ નથી કરી શક્તી કે અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે કારણ કે હું એક સેટથી બીજા સેટ પર જવામાં વ્યસ્ત છું. લગ્ન પછીના બીજા દિવસે, આદિત્યએ મને પૂછ્યું કે લગ્ન પછી તું શું બદલાવ અનુભવે છે કારણ કે અગાઉ અમે આટલા બધા મળી શકતા ન હતા.

હવે યામીએ ગલ્ફ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન પછીના તેના જીવન વિશે જણાવ્યું હતું કે, અમારો લગ્ન કરવાનો નિર્ણય જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. હું વિશ્વાસ નથી કરી શક્તી કે અમારા લગ્નને 6 મહિના થઈ ગયા છે કારણ કે હું એક સેટથી બીજા સેટ પર જવામાં વ્યસ્ત છું. લગ્ન પછીના બીજા દિવસે, આદિત્યએ મને પૂછ્યું કે લગ્ન પછી તું શું બદલાવ અનુભવે છે કારણ કે અગાઉ અમે આટલા બધા મળી શકતા ન હતા.

3 / 5
આ દરમિયાન યામીને પૂછવામાં આવ્યું કે શું તે આદિત્ય સાથે વધુ પ્રોજેક્ટ્સમાં કામ કરશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, આદિત્ય ધર સાથે લગ્ન કરવાનો ફાયદો તેની ફિલ્મોમાં અભિનય કરવા કરતાં વધુ છે.

આ દરમિયાન યામીને પૂછવામાં આવ્યું કે શું તે આદિત્ય સાથે વધુ પ્રોજેક્ટ્સમાં કામ કરશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, આદિત્ય ધર સાથે લગ્ન કરવાનો ફાયદો તેની ફિલ્મોમાં અભિનય કરવા કરતાં વધુ છે.

4 / 5
યામીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે દસવી, અ થર્સડે, લોસ્ટ અને ઓહ માય ગોડ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.

યામીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે દસવી, અ થર્સડે, લોસ્ટ અને ઓહ માય ગોડ જેવી ફિલ્મોમાં જોવા મળવાની છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">