AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનની લાઇટ થઇ જાય છે ડીમ, શું છે તેની પાછળનું કારણ ? જાણો

Flight light Facts: તમે ક્યારેક પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે તેની લાઇટ ડીમ જતી હોય તેવું નોંધ્યુ છે. લાઇટ ડીમ થઇ જવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 11:10 AM
Share
સમયની સાથે હવે  ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?

સમયની સાથે હવે ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?

1 / 5
ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.

ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.

2 / 5
સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.

સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.

3 / 5
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

4 / 5
બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.

બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.

5 / 5
Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">