AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનની લાઇટ થઇ જાય છે ડીમ, શું છે તેની પાછળનું કારણ ? જાણો

Flight light Facts: તમે ક્યારેક પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે તેની લાઇટ ડીમ જતી હોય તેવું નોંધ્યુ છે. લાઇટ ડીમ થઇ જવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 11:10 AM
Share
સમયની સાથે હવે  ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?

સમયની સાથે હવે ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?

1 / 5
ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.

ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.

2 / 5
સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.

સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.

3 / 5
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

4 / 5
બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.

બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">