ગુજરાતી સમાચાર » Maharastra
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના ચેપને રોકવા માટે શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સર્વદલીય બેઠકમાં કહ્યું હતું કે LOCKDOWN સિવાય બીજો કોઈ ...
નાગપુરમાં Nagpur જ કોરોનાના અત્યાર સુધીમાં કુલ 2.66 લાખથી વધુ કેસ નોંધાયા છે. 49 હજારથી વધુ લોકોની કોરોનાની સારવાર થઈ રહી છે. અને અત્યાર સુધીમાં ...
એન્ટિલિયા કેસ (Antilia Case)માં ધરપકડ કરાયેલા સચિન વાઝે અને મનસુખ હિરેન મૃત્યુ મામલે સનસનાટીભર્યા આરોપોએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના આક્ષેપોને વેગ આપ્યો છે. ...
Corona Latest Breaking: દેશમાં કોરોના વાઈરસનું સંકટ વધતુ જઈ રહ્યું છે. આંકડાઓ ચાડી ખાઈ રહ્યા છે કે કોરોના તેના પિક પર છે અને એટલે જ પહેલીવાર એક ...
Maharashtra lockdown: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યની ઉદ્ધવ સરકારે દરરોજ રેકોર્ડ બ્રેક કેસોને રોકવા માટે નિયમો કડક કર્યા છે. ...
મુખ્યમંત્રી : અન્ય રાજ્યોમાં જે ચાલી રહ્યું છે તેના પર હું બોલશે નહીં. મારા માટે મહારાષ્ટ્રના લોકોનું જીવન મહત્વપૂર્ણ અને કિંમતી છે ...
Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાના સંકેત મળી રહ્યા છે. જેને લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા ...
Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોના કેસ 23 ટકા (સાપ્તાહિક)ના દરે વધી રહ્યા છે, જે સમગ્ર દેશના પાંચ ગણા વધારે કેસો છે. ...
NASIK : શિરડીના દર્શન માટે ભક્તોની સંખ્યા પહેલાથી 12 હજાર કરી દેવામાં આવી છે. નવી માર્ગદર્શિકા જાહેર થયા પછી, ભક્તોની સંખ્યામાં વધુ ઘટાડો થવાની ધારણા ...
Antilia Case : બોમ્બે હાઇકોર્ટ મંગળવારે એટલે આજે મુંબઇના વકીલ ડૉ જયશ્રી લશ્મણ રાવ પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં મહારાષ્ટ્રના ...
Coronavirus Update : મહારષ્ટ્રમાં કોરોનાની સ્થિતી બેકાબૂ થઇ રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 40 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેનાથી સરકારની ચિંતા ...
Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને ...
મહારાષ્ટ્ર અને પંજાબમાં CORONA સંક્રમણ વધ્યું છે. શનિવારે મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ 36,902 અને ત્યાર બાદ બીજા ક્રમે પંજાબમાં 3,122 નવા કેસ નોંધાયા છે. ...
Antilia Case : એન્ટિલીયા કેસમાં તપાસ હેઠળ સચિન વાઝે સાથે રવિવારે એનઆઈએ મીઠી નદી પર પહોંચી હતી. એનઆઈએને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆઈ સહિતના ઘણા ...
Antilia-Sachin Vaze case : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર લગાવાયેલા આરોપો અત્યંત ગંભીર છે. ...
ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની બીજી વન ડે મેચમાં છ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. 337 રનના લક્ષ્ય સામે ઇંગ્લીશ ટીમના ...
Pune Fire Breaking: મહારાષ્ટ્રનાં પૂણેમાં આવેલા કેમ્પ એરિયા સ્થિત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં નાની મોટી 448 દુકાનો આગનાં તાંડવમાં ...
Mumbai Corona Update: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે. આ ...
મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બમાં રાજ્યના ગૃહ મંત્રી પર 100 કરોડની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો બાદ તેને લઇને રાજકારણમાં ગરમાવામાં ...