અમદાવાદમાં ડબલ ડેકર ઈ-બસ સેવા શરૂ, જાણો કયા રૂટ પર દોડશે, જુઓ ફોટો

અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

Deepak sen
| Edited By: | Updated on: Feb 03, 2024 | 6:51 PM
અમદાવાદમાં આજથી ડબલ ડેકર AMTS નો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઇ-બસનો પ્રારંભ કરાવ્યો છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી.

અમદાવાદમાં આજથી ડબલ ડેકર AMTS નો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભા જૈને વાસણા ચાંદખેડા રૂટ પર ઇ-બસનો પ્રારંભ કરાવ્યો છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. વાસણાથી સારથિ બંગ્લોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર દોડતી જોવા મળી.

1 / 5
અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર ઇ-બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ ડબલ ડેકર ઇ-બસ માટે ખાસ અંડર બ્રિજ, ઓવર બ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે. વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડતી જોવા મળશે.

અમદાવાદમાં 32 વર્ષ પછી ફરીથી રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી રહી છે. જમાલપુર AMTS ડેપોથી ડબલ ડેકર ઇ-બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ ડબલ ડેકર ઇ-બસ માટે ખાસ અંડર બ્રિજ, ઓવર બ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે. વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડતી જોવા મળશે.

2 / 5
અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

અમદાવાદમાં વર્તમાન સમયમાં પ્રથમ ડબલ ડેકર ઇ બસ આજથી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં 6 ડબલ ડેકર બસ એપ્રિલ માસ સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં 63 મુસાફરોની ક્ષમતા છે.

3 / 5
બસની વિશેષતા: નવી બસ ડબલ ડેકર ઇ-બસની ખાસિયત એ છે કે બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીંગ લાઈટની વ્યવસ્થા છે.

બસની વિશેષતા: નવી બસ ડબલ ડેકર ઇ-બસની ખાસિયત એ છે કે બસને ચાર્જ કરવામાં દોઢથી 3 કલાકનો સમય લાગશે. આ બસ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર દોડશે. આ બસમાં મુસાફરોને કમ્ફર્ટ સીટનો આનંદ મળશે. આ ડબલ ડેકર ઇ-બસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીંગ લાઈટની વ્યવસ્થા છે.

4 / 5
યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટ, 63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી, ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે, દરરોજનું સંચાલન 200 કિમી કરાશે, 900 એમ.એમ ફલોર હાઇટ, 4750 એમ.એમ હાઇટ, 9800 એમ.એમ લંબાઇ છે જ્યારે 2600 એમ.એમ પહોળાઇ છે.

યુએસબી ચાર્જર, વાઇફાઇ, રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટ, 63 પ્લસ ડ્રાઇવરની કેપીસીટી, ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે, દરરોજનું સંચાલન 200 કિમી કરાશે, 900 એમ.એમ ફલોર હાઇટ, 4750 એમ.એમ હાઇટ, 9800 એમ.એમ લંબાઇ છે જ્યારે 2600 એમ.એમ પહોળાઇ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">