AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો. બુધવારે હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 1:23 PM
Share
બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

1 / 5
ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

2 / 5
મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

3 / 5
પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

4 / 5
પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

5 / 5
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">