Bollywood : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો. બુધવારે હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 1:23 PM
બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

બોલીવૂડની (Bollywood) જાણીતી એક્ટ્રેસ મંદિરા બેદીના (Mandira Bedi) પતિ રાજ કૌશલનું (Raj Kaushal) બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.

1 / 5
ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

ફિલ્મ પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર રાજ કૌશલના પાર્થિવ દેહને આજે સવારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો.

2 / 5
મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

મંદિરા બેદી પતિને આખરી વિદાઇ આપવા માટે પાર્થિવ શરીરની સાથે સ્મશાન પહોંચી. મંદિરા એજ ગાડીમાં ગઇ જેમાં તેમના પતિના મૃતદેહને લઇ જવાયો.

3 / 5
પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

4 / 5
પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">