AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર

UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 11:58 PM
Share
UPSCની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. તેમાં સામેલ થનારા લાખો ઉમેદવારોમાંથી થોડાક જ ઉમેદવાર સફળતા મેળવી શકે છે. ઘણા ઉમેદવારોને આ પરીક્ષાને ક્રેક કરવામાં ઘણા વર્ષો લાગી જાય છે. ઘણા ઓછા ઉમેદવાર એવા હોય છે, જે આ પરીક્ષાને પોતાના પ્રથમ અથવા બીજા પ્રયાસમાં પાસ કરી લે છે. એવું જ એક નામ છે 2018માં આઈએએસ બનેલા અનુપમા અંજલીનું (IAS Anupama Anjali).

UPSCની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. તેમાં સામેલ થનારા લાખો ઉમેદવારોમાંથી થોડાક જ ઉમેદવાર સફળતા મેળવી શકે છે. ઘણા ઉમેદવારોને આ પરીક્ષાને ક્રેક કરવામાં ઘણા વર્ષો લાગી જાય છે. ઘણા ઓછા ઉમેદવાર એવા હોય છે, જે આ પરીક્ષાને પોતાના પ્રથમ અથવા બીજા પ્રયાસમાં પાસ કરી લે છે. એવું જ એક નામ છે 2018માં આઈએએસ બનેલા અનુપમા અંજલીનું (IAS Anupama Anjali).

1 / 6
જો તમે પણ સિવિલ સેવા પરીક્ષા આપવા ઈચ્છો છો તો તમારે અનુપમા અંજલીની કહાનીથી પ્રેરણા લેવી જોઈએ. IAS અનુપમાના પિતા એક આઈપીએસ અધિકારી છે. આ કારણે તેમના ઘરેથી જ ભણવામાં ખુબ સપોર્ટ મળ્યો. અનુપમાએ બી.ટેક કર્યા બાદ UPSC કરવાનો નિર્ણય કર્યો અને બીજા જ પ્રયાસમાં તે સફળ થઈ.

જો તમે પણ સિવિલ સેવા પરીક્ષા આપવા ઈચ્છો છો તો તમારે અનુપમા અંજલીની કહાનીથી પ્રેરણા લેવી જોઈએ. IAS અનુપમાના પિતા એક આઈપીએસ અધિકારી છે. આ કારણે તેમના ઘરેથી જ ભણવામાં ખુબ સપોર્ટ મળ્યો. અનુપમાએ બી.ટેક કર્યા બાદ UPSC કરવાનો નિર્ણય કર્યો અને બીજા જ પ્રયાસમાં તે સફળ થઈ.

2 / 6
મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ અનુપમા અંજલીએ UPSCમાં આવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2017માં પ્રથમ પ્રયાસમાં તેમને સફળતા નહોતી મળી. ત્યારબાદ તે નિરાશ ન થયા અને વધારે મહેનત કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ અનુપમા અંજલીએ UPSCમાં આવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2017માં પ્રથમ પ્રયાસમાં તેમને સફળતા નહોતી મળી. ત્યારબાદ તે નિરાશ ન થયા અને વધારે મહેનત કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

3 / 6
વર્ષ 2018માં UPSC પરીક્ષામાં સફળતા મેળવી અને ઓલ ઈન્ડિયામાં 386મો રેન્ક મેળવીને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યુ. અનુપમાને UPSC ક્લિયર કર્યા બાદ આંધ્રપ્રદેશ કેડર મળ્યું હતું અને તેમની પ્રથમ પોસ્ટિંગ ગુંટૂર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર તરીકે થઈ.

વર્ષ 2018માં UPSC પરીક્ષામાં સફળતા મેળવી અને ઓલ ઈન્ડિયામાં 386મો રેન્ક મેળવીને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યુ. અનુપમાને UPSC ક્લિયર કર્યા બાદ આંધ્રપ્રદેશ કેડર મળ્યું હતું અને તેમની પ્રથમ પોસ્ટિંગ ગુંટૂર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર તરીકે થઈ.

4 / 6
UPSCની તૈયારી કરનારા લોકોને આઈએએસ ઓફિસર અનુપમા અંજલી ઘણી સલાહ આપે છે. તે કહે છે કે પોતાને મોટિવેટ કરતા રહેવું ખુબ જરૂરી છે. ભણતર હંમેશા નિયમિત રીતે કરો. થોડા કલાકના અભ્યાસ બાદ બ્રેક લો અને પોતાના માટે એક શેડ્યુલ નક્કી કરીને રાખો.

UPSCની તૈયારી કરનારા લોકોને આઈએએસ ઓફિસર અનુપમા અંજલી ઘણી સલાહ આપે છે. તે કહે છે કે પોતાને મોટિવેટ કરતા રહેવું ખુબ જરૂરી છે. ભણતર હંમેશા નિયમિત રીતે કરો. થોડા કલાકના અભ્યાસ બાદ બ્રેક લો અને પોતાના માટે એક શેડ્યુલ નક્કી કરીને રાખો.

5 / 6
UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.

UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.

6 / 6

 

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">