2 ભાગમાં વહેંચવામાં આવશે આ સ્ટોક, ગયા વર્ષે કંપનીએ આપ્યા હતા બોનસ શેર

JTL Industries Ltd Share Price: જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. બોર્ડે કંપનીના શેરને બે ભાગમાં વહેંચવાની મંજૂરી આપી છે.

| Updated on: Oct 04, 2024 | 2:53 PM
Stock Split News:જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (JTL Industries Ltd)ના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તે તેના શેરને બે ભાગમાં વહેંચવા જઈ રહી છે. આ વિભાજન પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને એક રૂપિયા થઈ જશે. આ માહિતી આવ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSEમાં આજે કંપનીના શેરમાં 7 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપની દ્વારા રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી.

Stock Split News:જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (JTL Industries Ltd)ના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તે તેના શેરને બે ભાગમાં વહેંચવા જઈ રહી છે. આ વિભાજન પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને એક રૂપિયા થઈ જશે. આ માહિતી આવ્યા બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSEમાં આજે કંપનીના શેરમાં 7 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કંપની દ્વારા રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી.

1 / 6
જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર બીએસઈમાં રૂ. 233.60ના સ્તરે ખૂલ્યો હતો. થોડા સમય પછી કંપનીનો શેર ઘટીને રૂ.221 થયો. કંપનીના શેર ગઈકાલની સરખામણીમાં 7.89 ટકા ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, જો કે થોડા સમય બાદ જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રિકવરી જોવા મળી છે.

જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર બીએસઈમાં રૂ. 233.60ના સ્તરે ખૂલ્યો હતો. થોડા સમય પછી કંપનીનો શેર ઘટીને રૂ.221 થયો. કંપનીના શેર ગઈકાલની સરખામણીમાં 7.89 ટકા ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, જો કે થોડા સમય બાદ જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રિકવરી જોવા મળી છે.

2 / 6
શેર ઘટવા પાછળનું કારણ શું છે?- અગાઉ એવી ચર્ચા હતી કે કંપની બોનસ શેરની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ કંપનીએ રોકાણકારોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. બોનસ શેર બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યો ન હતો. જેના કારણે શેરનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કંપનીએ દરેક શેર પર બોનસ તરીકે એક શેર આપ્યો હતો. 2021 માં, કંપનીના શેરને 5 ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. તે પછી જ શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂ. 2 થઈ ગઈ.

શેર ઘટવા પાછળનું કારણ શું છે?- અગાઉ એવી ચર્ચા હતી કે કંપની બોનસ શેરની જાહેરાત પણ કરી શકે છે. પરંતુ કંપનીએ રોકાણકારોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. બોનસ શેર બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યો ન હતો. જેના કારણે શેરનું વેચાણ શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે કંપનીએ દરેક શેર પર બોનસ તરીકે એક શેર આપ્યો હતો. 2021 માં, કંપનીના શેરને 5 ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. તે પછી જ શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂ. 2 થઈ ગઈ.

3 / 6
કંપની દ્વારા શેર કરવામાં આવેલા બિઝનેસ અપડેટમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે બીજા ક્વાર્ટરમાં રેકોર્ડ બ્રેકિંગ વેચાણ કર્યું છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન કંપનીનું વેચાણ મૂલ્ય 1.03 લાખ મેટ્રિક ટન હતું.

કંપની દ્વારા શેર કરવામાં આવેલા બિઝનેસ અપડેટમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે બીજા ક્વાર્ટરમાં રેકોર્ડ બ્રેકિંગ વેચાણ કર્યું છે. જુલાઈથી સપ્ટેમ્બર 2024 દરમિયાન કંપનીનું વેચાણ મૂલ્ય 1.03 લાખ મેટ્રિક ટન હતું.

4 / 6
રોકાણકારો માટે છેલ્લું વર્ષ સારું રહ્યું નથી- છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં માત્ર 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરની કિંમત 6 મહિનામાં 8.6 ટકા વધી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનું 52 વીક હાઇ 276.60 રૂપિયા અને 52 વીક લો લેવલ 167.10 રૂપિયા છે.

રોકાણકારો માટે છેલ્લું વર્ષ સારું રહ્યું નથી- છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં માત્ર 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરની કિંમત 6 મહિનામાં 8.6 ટકા વધી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનું 52 વીક હાઇ 276.60 રૂપિયા અને 52 વીક લો લેવલ 167.10 રૂપિયા છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">