TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
શું ભાજપમાં વધી રહ્યું છે શંકર ચૌધરીનું કદ? જાણો કેવી રીતે થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કસોટી?
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોગ્રેસ કરતાં ભાજપ માટે મહત્વની બની રહેવાની છે. સુત્રો કહે છે આ પેટા ચૂંટણી ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સુધીના નેતાઓને અસર કરી શકે છે તો ભાજપના નેતા શંકર ચૌધરી માટે પણ આ ચૂંટણી મહત્વની રહેશે. ભાજપે પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે સરકારના સિનિયર પ્રધાન અને સંગઠનના […]
- Anil Kumar
- Updated on: Sep 26, 2020
- 4:05 pm
વિધાનસભા પેટા ચૂટણીમાં ભાજપ કોને આપશે ટીકીટ, કોને નહી ? પેટાચૂંટણીના પરિણામ ધાર્યા આવશે તો કેબિનેટમાં થઈ શકે છે ફેરફાર
કોગ્રેસમાંથી રાજીનામા આપેલા આઠ પૈકી બીજેપીમાં જોડાયેલા પાંચ પુર્વ ધારાસભ્યોને, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપવાની તૈયારી બીજેપી કરી રહી છે, જ્યારે બાકીના 3 પુર્વ ધારાસભ્યોને ટીકીટ નહી અપાય. તેમના બદલે બીજેપીના સિનિયર આગેવાનોને બીજેપી ટીકીટ આપશે. જે પૈકી બે નામ તો નક્કી થઇ ગયા છે, જ્યારે ત્રીજા માટે હજુ પણ નામને લઇને ચર્ચાઓ ચાલી […]
- Anil Kumar
- Updated on: Jun 29, 2020
- 12:50 pm
નીતિન પટેલના નિવેદનથી જાણો કેમ જાગ્યો વિવાદઃ એક તરફ બધા અને એક તરફ હું એકલો
અમદાવાદ જાશપુરમાં ઉમિયા ધામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ચોંકાવનારું અને સાંકેતિક નિવેદન કર્યું છે. નીતિન પટેલે કહ્યું કે, પૂછો તમામ ધારાસભ્યોને…એક તરફ તમામ છે અને એક તરફ હું છું. ઘણા બધાને પસંદ નથી. પણ સમય સમયે મને યાદ આવી જાય છે. આ કહેતાની સાથે ભાજપ સરકાર […]
- Anil Kumar
- Updated on: Mar 1, 2020
- 11:45 am
અમેરિકામાં વડાપ્રધાન મોદીના મેગા શોની આ વૈશ્વિક અસરો પર પણ રહેશે લોકોની નજર, પાકિસ્તાન અને ચીન ચિંતામાં થયા ગરકાવ
અમેરિકાના હ્યુસ્ટનમાં 22મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાશે . જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દેખાશે, કાર્યક્રમ હ્યુસ્ટનના NRG ફુટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 50 હજારથી વધુ લોકો નામ નોંધાવી ચુક્યા છે, જ્યારે 10 હજારથી વધુ લોકો વેઈટીંગ લિસ્ટમાં છે. અમેરિકામાં કોઈ અન્ય દેશના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર […]
- Anil Kumar
- Updated on: Sep 16, 2019
- 7:12 am
ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?
રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં ભાજપના 4 નેતાઓએ ટ્વિટ કરીને પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે. જેની શરુઆત ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કરી હતી. જ્યારે ચોથા દિવસે તો રોડ બાબતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ ખરાબ રસ્તાઓ અંગે ટ્વિટ કરવાની ફરજ પડી છે, આમ તો પ્રદેશ પ્રમુખ જન સામાન્યની ભાવના ગણાવી રહ્યા છે. ત્યારે રાજકીય નિષ્ણાંતો […]
- Anil Kumar
- Updated on: Sep 15, 2019
- 8:33 am
ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?
જે સફાઈ કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદન કરે છે. તેમને જ સફાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પુરતા સાધન પણ આપતુ નથી. આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમમાં સાબિત થઈ છે. ગુજરાત ભાજપે અમદાવાદના અમરાઈવાડીમાંથી સેવા સપ્તાહ કાર્યક્રમની શરુઆત કરી પણ અહી જ દેખાયુ કે નેતાઓએ મોંઘા હાથ મોજા […]
- Anil Kumar
- Updated on: Sep 14, 2019
- 9:03 am
પક્ષદ્રોહ-પ્રજાદ્રોહ કોંગ્રેસે કોને હરાવવા આપ્યો આ નારો, પેટા ચૂંટણી માટે ભાજપે શરુ કર્યુ પ્રચાર અભિયાન
ગુજરાતમાં ભાજપે રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સત્તાવાર પ્રચાર અભિયાનની શરુઆત કરી દીધી છે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભામાં કરી પણ કોંગ્રેસની રણનીતિ કંઇક જુદા પ્રકારની છે. કોંગ્રેસ આમ તો એક બેઠકને બાદ કરતા 6 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાં 2 ઉમેદવારોને હરાવવા માટે પક્ષદ્રોહ-પ્રજાદ્રોહનો નારો બલુંદ […]
- Anil Kumar
- Updated on: Sep 14, 2019
- 7:31 am
મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!
કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો હવે અંત આવી ગયો છે, સ્વામી નારાયણ સંપ્રદાય સિવાયના સાધુઓ હવે મોરારી બાપુના સમર્થનમાં આવતા મામલો વધુ પેચીદો બની ગયો હતો, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે […]
- Anil Kumar
- Updated on: Sep 10, 2019
- 9:02 am
રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?
ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ અને વોર્નિગની સ્થિતિમાં 24 ડેમો રાખવામાં આવ્યા છે. મહત્વની છે કે, રાજ્યના 203 નાના-મોટા ડેમો પૈંકી 72 ડેમ 100 ટકાના સ્તર પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્ય સરકારે દાવો કર્યો […]
- Anil Kumar
- Updated on: Sep 9, 2019
- 10:54 am
RSSના સમર્થનથી અમદાવાદમાં મૂળ રાજપૂતોની ઘરવાપસીનો કાર્યક્રમ, જાણો કાર્યક્રમનું રાજકીય, સામાજીક ગણિત
રાજ્યમાં RSS દ્વારા ઘર વાપસીનો કાર્યક્રમ યોજાવવાનો છે. ઘર વાપસી એટલે કે, રાજનીતિક નહીં પણ સામાજિક ઘરવાપસી થવાની છે. ભૂતકાળમાં હિન્દુમાંથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારાઓની ઘરવાપસીનો મોટો કાર્યક્રમ અમદાવાદામાં થવા જઇ રહ્યો છે. રાજપૂત એકતા સંમેલનના નામે RSSના સમર્થનથી આ કાર્યક્રમ થશે. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર મોટા પાયે 15મી સપ્ટેમ્બર યોજાશે, RSSના રાષ્ટ્રિય નેતાઓ પણ હાજરી […]
- Anil Kumar
- Updated on: Sep 8, 2019
- 10:33 am
સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ
વડોદરાના ભાજપ મોર્ચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારને લઇને રાજ્યમાં બીજેપી સગંઠન અને સરકાર વચ્ચે ખેચતાણ સર્જાઈ. જેમાં અંતે સરકારે નમતું મૂકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરીકે પડતું મુકાયું છે. સૂત્રોની માનીએતો સીએમ વિજય રુપાણીએ લોકસભા ઈલેક્શન પહેલા જ જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. પણ સંગઠનના નેતાઓએ વિરોધ કરતા […]
- Anil Kumar
- Updated on: Sep 3, 2019
- 2:18 pm
ગુજરાત વિધાનસભાની આ 7 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જીતવા માટે કયા રહેશે મુખ્ય મુદ્દા
ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ હવે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દાને લઇને જશે તો કોંગ્રેસ દેશના ખરાબ અર્થતંત્ર માટે ભાજપ જવાબદાર હોવાની વાતને લઇને મતદારો વચ્ચે જશે, ગુજરાતમાં 7 બેઠકો ઉપર પેટા ચૂંટણી થશે. જેના માટે કોંગ્રેસ અને ભાજપ બન્નેએ તૈયારીઓ શરુ કરી દીધી છે. કોંગ્રેસે પોતાના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે તો ભાજપની હાલત અલ્પેશ […]
- Anil Kumar
- Updated on: Sep 1, 2019
- 7:45 am