AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજીત ડોભાલ

અજીત ડોભાલ

અજીત ડોભાલ ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે. તેમનો જન્મ 1945માં ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં થયો હતો. ડોભાલ કેરળ કેડરના 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અગાઉ તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા અને ભારતીય પોલીસ સેવાના અધિકારી પણ હતા. 30 મે, 2014ના રોજ તેમની પ્રથમવાર NSAના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી ડોભાલનો આ ત્રીજો કાર્યકાળ છે. તે ભારતના સૌથી લાંબા સમય સુધી NSAમાં સેવા આપનાર પણ છે.

અજિત ડોભાલે તેમની મોટાભાગની કારકિર્દી IB એજન્ટ તરીકે વિતાવી છે. તેણે એક વર્ષ સુધી પાકિસ્તાનમાં આઈબીના ઈન્ટેલિજન્સ એજન્ટ તરીકે કામ કર્યું હતું અને ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં 6 વર્ષ સુધી ઓફિસર પણ હતા. એક એજન્ટ તરીકે તેણે ઘણા સફળ ઓપરેશન પણ કર્યા. ઓપરેશન બ્લેક થંડર 1988, મ્યાનમાર ઓપરેશન જેવા ઘણા સફળ ઓપરેશન તેમના નામ સાથે જોડાયેલા છે. તેમને કીર્તિ ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1999માં કંદહાર પ્લેન હાઇજેક બાદ થયેલા કરારમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 2016માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

Read More

Breaking News : જીતશો તો ઇતિહાસ બનાવશો, હારશો તો ઇતિહાસ બની જશો : અજીત ડોભાલ

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અજીત ડોભાલને પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ. ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષાને સમગ્ર દેશની સામૂહિક જવાબદારી ગણાવી. રાષ્ટ્રપતિએ સાયબર અપરાધો સામે લડવા સક્ષમ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની જરૂરિયાત પર ભાર મૂક્યો.

અજીત ડોભાલથી આજે પણ ડરે છે પાકિસ્તાન, ભારતના ‘જેમ્સ બોન્ડ’નો આવો છે પરિવાર

અજીત ડોભાલ પરિવાર વિશે જાણીએ.અજીત ડોભાલની પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તેઓ ઉર્દૂ ભાષામાં પણ સારી રીતે જાણે છે.અજીત ડોભાલ 2 બાળકોના પિતા છે.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતની એક ઈંટ પણ ખેરવી હોય તો તેનો ફોટો બતાવો, વિદેશી મીડિયાને આડે હાથ લેતા ડોવાલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે, આજે શુક્રવારે IIT મદ્રાસ ખાતે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. ઓપરેશનની સફળતા ગણાવતા અજિત ડોવલે કહ્યું કે, સમગ્ર ઓપરેશનને અટોપતા માત્ર 23 મિનિટ જ લાગી. અમે ફક્ત 9 લક્ષ્યો પર જ હુમલો કર્યો હતો. આ સિવાય, અમે બીજે ક્યાંય હુમલો કર્યો નહીં. તે એક ચોક્કસ હુમલો હતો.

સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">