AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન, NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે, ' યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.'

Breaking News : NSA ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું કે,  ભારત માટે યુદ્ધ કોઈ વિકલ્પ નથી
Follow Us:
| Updated on: May 11, 2025 | 7:38 AM

શનિવારે સાંજે પાકિસ્તાને ભારત સાથે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ દરમિયાન, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાતચીતમાં NSA ડોભાલે કહ્યું કે ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

ડોભાલે કહ્યું કે,યુદ્ધ ભારતની પસંદ નથી અને આ કોઈપણ પક્ષના હિતમાં નથી. વાતચીતમાં ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું આશા છે કે, ભારત પાકિસ્તાન સીઝફાયર માટે પ્રતિબદ્ધ રહે અને જલ્દી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરશે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી

ચીની વિદેશ મંત્રાલય અનુસાર અજિત ડોભાલે કહ્યું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરુર છે. તેમણે એ પણ કહ્યું કે, યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને આ કોઈપણ પક્ષના હિતમાં નથી.

પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

વાંગ યીએ કહ્યું ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને આતંકવાદનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અશાંત અને પરસ્પર જોડાયેલી છે.

પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

વાંગ યીએ કહ્યું ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને આતંકવાદનો સંપૂર્ણ રીતે વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અશાંત અને પરસ્પર જોડાયેલી છે.

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યાના 4 કલાકમાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ભારત સરકારે BSFને યોગ્ય જવાબ આપવા સૂચના આપી છે. પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા,

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">