Apps Update ને હળવાશથી લો છો તો સાવધાન, જોખમી થઈ શકે છે બેદરકારી, થઈ શકે છે મોટું નુકસાન

ઘણા લોકો આ અપડેટ્સને અવગણે છે અને વારંવાર રિમાઇન્ડર મળવા છતાં ફોનની એપ્સ અપડેટ કરતા નથી. એપ્લિકેશનને અપડેટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેને અવગણશો, તો તે તમારા માટે જોખમી બની શકે છે.

Apps Update ને હળવાશથી લો છો તો સાવધાન, જોખમી થઈ શકે છે બેદરકારી, થઈ શકે છે મોટું નુકસાન
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:11 PM

સ્માર્ટફોન યુઝર્સ તેમના ડિવાઈસ પર અલગ-અલગ એપ્સનો ઉપયોગ કરે છે. યુઝર્સે દરેક કામ માટે ફોનમાં ન માત્ર એપ ઈન્સ્ટોલ કરવાની છે, પરંતુ તેને સમય સમય પર અપડેટ કરવાની પણ જરૂર છે. જો કે, ઘણા લોકો આ કરતા નથી. ઘણા લોકો આ અપડેટ્સને અવગણે છે અને વારંવાર રિમાઇન્ડર મળવા છતાં ફોનની એપ્સ અપડેટ કરતા નથી. એપ્લિકેશનને અપડેટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેને અવગણશો, તો તે તમારા માટે જોખમી બની શકે છે.

આ પણ વાંચો: Twitter Viral Video : રેમ્પ વૉક કરતાં સમયે પડી મૉડલ, ફરી ચાલવાનું ભુલી ગઈ, જુઓ વાયરલ વીડિયો

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ થાય છે કે આ અપડેટ્સ શું છે અને શા માટે તેને વારંવાર અપડેટ કરવાની જરૂર છે. તેથી, સૌ પ્રથમ, એ સમજવું જરૂરી છે કે આખરે અપડેટ શું છે? અને એપ માટે વારંવાર અપડેટ શા માટે જાહેર કરવામાં આવે છે. ખરેખર, આ અપડેટ્સ સુરક્ષા પેચને દૂર કરે છે અને તમારા ફોનને માલવેરથી સુરક્ષિત રાખે છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ એપ સંપૂર્ણ રીતે એક જ વારમાં બનાવવામાં આવતી નથી, પરંતુ અપડેટ દ્વારા તેને બનાવવાની પ્રક્રિયા હંમેશા ચાલુ રહે છે. એટલા માટે દરેક અપડેટ ખાસ હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જરૂરી ફેરફારો કરવામાં આવે છે

અપડેટ્સ દ્વારા, ફક્ત એપ્લિકેશનની ખામીઓ દૂર કરવામાં આવતી નથી. બલ્કે તેમાં કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવે છે અને જરૂરી ફેરફારો પણ કરવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે તમે કોઈ એપને અપડેટ કરો છો, તો ક્યારેક તેની ડિઝાઇનમાં ફેરફાર થાય છે અથવા તેમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. આ બધું એપ અપડેટ કરવાના કારણે થાય છે.

અપડેટ્સ એપ્લિકેશનની ખામીઓને દૂર કરે છે

આ સિવાય જો કોઈ એપ બનાવતી વખતે તેમાં કોઈ ખામી હોય તો તેને અપડેટ દ્વારા જ દૂર કરી શકાય છે. ઉપરાંત, જો કોઈ નવી સુવિધા ઉમેરવાની હોય અથવા એપ્લિકેશનમાં કોઈ ફેરફાર કરવો હોય, તો તે પણ અપડેટ દ્વારા જ શક્ય છે. એટલા માટે એપ બનાવતી કંપની સમયાંતરે અપડેટ્સ બહાર પાડે છે, જેથી તેની એપ હંમેશા અપ-ટુ-ડેટ રહે. આવી સ્થિતિમાં યુઝર્સ માટે એપને સમયસર અપડેટ કરતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે.

એપને સુરક્ષા મળે છે

નવું અપડેટ તેની સાથે એપનો નવીનતમ સુરક્ષા પેચ લાવે છે. આ કિસ્સામાં, તે તમને માલવેર અને સ્કેમર્સથી પણ સુરક્ષિત રાખે છે. મોટાભાગના સ્કેમર્સ ફક્ત સુરક્ષા પેચનો લાભ લઈને તમારા ડિવાઈસમાંથી તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરે છે. આવી સ્થિતિમાં દરેક યુઝરે પોતાની એપને સતત અપડેટ કરતા રહેવું જોઈએ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">