AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Retention: રવિન્દ્ર જાડેજા પર CSK ની ધન વર્ષા, માલા-માલ થયેલા ખેલાડીઓનુ લીસ્ટ, જુઓ

તમામ ટીમોએ IPL 2022 માટે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મોટાભાગની ટીમોએ 4-4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સાથે જ પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 11:12 AM
Share

 

તમામ ટીમોએ IPL 2022 માટે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મોટાભાગની ટીમોએ 4-4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સાથે જ પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. પરંતુ, સવાલ એ છે કે કયા ખેલાડીને સૌથી મોંઘી બોલી લાગી. ધોની-વિરાટ કરતાં વધુ પૈસા માટે કોને રિટેન કરવામાં આવ્યો? તો આ પ્રશ્નોના જવાબ શોધવા માટે, ચાલો સૌથી મોંઘા ખેલાડીઓની સંપૂર્ણ સૂચિ પર એક નજર કરીએ.

તમામ ટીમોએ IPL 2022 માટે પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. મોટાભાગની ટીમોએ 4-4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સાથે જ પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદે 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. પરંતુ, સવાલ એ છે કે કયા ખેલાડીને સૌથી મોંઘી બોલી લાગી. ધોની-વિરાટ કરતાં વધુ પૈસા માટે કોને રિટેન કરવામાં આવ્યો? તો આ પ્રશ્નોના જવાબ શોધવા માટે, ચાલો સૌથી મોંઘા ખેલાડીઓની સંપૂર્ણ સૂચિ પર એક નજર કરીએ.

1 / 6
જાડેજા, રોહિત અને પંત: ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સના રિષભ પંત IPL 2022 માટે રિટેન કરાયેલા સૌથી મોંઘા ખેલાડીઓ છે. ત્રણેયને રૂ. 16 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા.

જાડેજા, રોહિત અને પંત: ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને દિલ્હી કેપિટલ્સના રિષભ પંત IPL 2022 માટે રિટેન કરાયેલા સૌથી મોંઘા ખેલાડીઓ છે. ત્રણેયને રૂ. 16 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા.

2 / 6
વિરાટ કોહલીઃ પૂર્વ RCB કેપ્ટન વિરાટ કોહલી બીજા સૌથી મોંઘા રિટેન ખેલાડી છે. આ માટે તેને 15 કરોડ રૂપિયા મળ્યા છે.

વિરાટ કોહલીઃ પૂર્વ RCB કેપ્ટન વિરાટ કોહલી બીજા સૌથી મોંઘા રિટેન ખેલાડી છે. આ માટે તેને 15 કરોડ રૂપિયા મળ્યા છે.

3 / 6
કેન વિલિયમ્સન અને સંજુ સેમસનઃ SRHના કેપ્ટન કેન વિલિયમસન અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા. અને તે ત્રીજો સૌથી મોંઘો રિટેન કરાયેલ ખેલાડી છે.

કેન વિલિયમ્સન અને સંજુ સેમસનઃ SRHના કેપ્ટન કેન વિલિયમસન અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા. અને તે ત્રીજો સૌથી મોંઘો રિટેન કરાયેલ ખેલાડી છે.

4 / 6
ધોની, મયંક, બુમરાહ અને રસેલ: CSK કેપ્ટન MS ધોની, પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલ, મુંબઈ ઈન્ડિયન્સનો જસપ્રિત બુમરાહ અને KKRનો આન્દ્રે રસેલ IPL 2022ના સૌથી મોંઘા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં ચોથા નંબરે છે. આ માટે ચારેયને 12-12 કરોડ રૂપિયા મળ્યા છે.

ધોની, મયંક, બુમરાહ અને રસેલ: CSK કેપ્ટન MS ધોની, પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલ, મુંબઈ ઈન્ડિયન્સનો જસપ્રિત બુમરાહ અને KKRનો આન્દ્રે રસેલ IPL 2022ના સૌથી મોંઘા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં ચોથા નંબરે છે. આ માટે ચારેયને 12-12 કરોડ રૂપિયા મળ્યા છે.

5 / 6
ગ્લેન મેક્સવેલઃ આરસીબીના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને 11 કરોડની બોલી લગાવીને જાળવી રાખવામાં આવ્યો છે.

ગ્લેન મેક્સવેલઃ આરસીબીના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને 11 કરોડની બોલી લગાવીને જાળવી રાખવામાં આવ્યો છે.

6 / 6

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">