AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્યારેય રમ્યો જ નહોતો, ધોનીએ છતાય CSK ના 9.25 કરોડ રુપિયા ખેલાડી પાછળ લુટાવી દીધા

IPLની છેલ્લી સિઝનમાં કર્ણાટકના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) ને ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:21 AM
Share

 

IPL 2022 ની મેગા હરાજી ખૂબ જ નજીક છે. તમામ 10 ટીમો એક મજબૂત યુનિટ બનાવવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓ પર નાણાં ખર્ચવા તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા મોટા ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચવામાં આવનાર છે. તે જ સમયે, કેટલાક એવા ખેલાડીઓ હશે જેઓ હરાજીમાં મોટી રકમ મેળવીને આખી દુનિયાને ચોંકાવી દે છે. ગયા વર્ષે જેમ ચેન્નાઈ સુપર કિંગ્સે કૃષ્ણપ્પા ગૌથમ પર 9.25 કરોડ રૂપિયા ખર્ચીને બધાને ચોંકાવી દીધા હતા.

IPL 2022 ની મેગા હરાજી ખૂબ જ નજીક છે. તમામ 10 ટીમો એક મજબૂત યુનિટ બનાવવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓ પર નાણાં ખર્ચવા તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા મોટા ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચવામાં આવનાર છે. તે જ સમયે, કેટલાક એવા ખેલાડીઓ હશે જેઓ હરાજીમાં મોટી રકમ મેળવીને આખી દુનિયાને ચોંકાવી દે છે. ગયા વર્ષે જેમ ચેન્નાઈ સુપર કિંગ્સે કૃષ્ણપ્પા ગૌથમ પર 9.25 કરોડ રૂપિયા ખર્ચીને બધાને ચોંકાવી દીધા હતા.

1 / 5
કર્ણાટકના આ ઓલરાઉન્ડર પર ધોનીની ટીમે જોરદાર દાવ લગાવ્યો હતો. ગૌતમને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

કર્ણાટકના આ ઓલરાઉન્ડર પર ધોનીની ટીમે જોરદાર દાવ લગાવ્યો હતો. ગૌતમને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

2 / 5
પહેલા ગૌતમને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. બંને ટીમોએ ગૌતમ પર 7.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે બિડમાં એન્ટ્રી લીધી અને અંતે તેણે ગૌતમને 9.25 કરોડની મોટી કિંમતમાં ખરીદ્યો. આ રીતે ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો. છતાં તેણે સિઝનમાં બેન્ચ પર બેસીને જ સમય પસાર કર્યો હતો.

પહેલા ગૌતમને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. બંને ટીમોએ ગૌતમ પર 7.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે બિડમાં એન્ટ્રી લીધી અને અંતે તેણે ગૌતમને 9.25 કરોડની મોટી કિંમતમાં ખરીદ્યો. આ રીતે ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો. છતાં તેણે સિઝનમાં બેન્ચ પર બેસીને જ સમય પસાર કર્યો હતો.

3 / 5
કૃષ્ણપ્પા ગૌતમે કૃણાલ પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો જેના માટે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2018માં 8.8 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. વર્ષ 2016માં દિલ્હી કેપિટલ્સે પવન નેગીને 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કૃષ્ણપ્પા ગૌતમે કૃણાલ પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો જેના માટે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2018માં 8.8 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. વર્ષ 2016માં દિલ્હી કેપિટલ્સે પવન નેગીને 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

4 / 5
જો આપણે કૃષ્ણપ્પા ગૌતમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 9.25 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ IPL 2021ની આખી સિઝનમાં તેને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી. આ પછી ગૌતમે પણ શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું.

જો આપણે કૃષ્ણપ્પા ગૌતમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 9.25 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ IPL 2021ની આખી સિઝનમાં તેને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી. આ પછી ગૌતમે પણ શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું.

5 / 5

 

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">