AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે CSK-RR થી બહાર કરાયેલા 3 ખેલાડીઓ પર દોડાવી નજર, 27 કરોડ રુપિયાનુ રાખ્યુ બજેટ

IPL 2022 Auction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) હજુ સુધી IPL ટાઈટલ જીતી શક્યું નથી. ગત સિઝન સુધી વિરાટ કોહલી (Virat Kohli) આ ટીમનો કેપ્ટન હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:58 AM
Share
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL 2022ની હરાજીમાં પોતાની સાથે ત્રણ મોટા ખેલાડીઓને જોડવાની તૈયારી કરી રહી છે. તેમના પ્રથમ આઈપીએલ ખિતાબની રાહ જોઈને, ટીમ જેસન હોલ્ડર, અંબાતી રાયડુ અને રિયાન પરાગમાં રસ ધરાવે છે. આરસીબીએ આ ત્રણેય ખેલાડીઓ માટે મોટી રકમ નક્કી કરી છે. તેમને લેવા માટે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝી સંપૂર્ણ તૈયારી સાથે ઉતરશે. આરસીબીએ પણ પોતાનો કેપ્ટન પસંદ કરવાનો છે. કોહલીના સુકાની પદ છોડ્યા બાદ RCB કેપ્ટનશીપ માટે સંભવિત દાવેદારોને જોડવાનો પ્રયાસ કરશે. શું ટીમ શ્રેયસ અય્યર જેવા ખેલાડીને ઉમેરવાનો પ્રયાસ કરશે અથવા કોહલીને વધુ એક સિઝન માટે સુકાનીપદ સંભાળવા વિનંતી કરશે તે જોવાનું બાકી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL 2022ની હરાજીમાં પોતાની સાથે ત્રણ મોટા ખેલાડીઓને જોડવાની તૈયારી કરી રહી છે. તેમના પ્રથમ આઈપીએલ ખિતાબની રાહ જોઈને, ટીમ જેસન હોલ્ડર, અંબાતી રાયડુ અને રિયાન પરાગમાં રસ ધરાવે છે. આરસીબીએ આ ત્રણેય ખેલાડીઓ માટે મોટી રકમ નક્કી કરી છે. તેમને લેવા માટે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝી સંપૂર્ણ તૈયારી સાથે ઉતરશે. આરસીબીએ પણ પોતાનો કેપ્ટન પસંદ કરવાનો છે. કોહલીના સુકાની પદ છોડ્યા બાદ RCB કેપ્ટનશીપ માટે સંભવિત દાવેદારોને જોડવાનો પ્રયાસ કરશે. શું ટીમ શ્રેયસ અય્યર જેવા ખેલાડીને ઉમેરવાનો પ્રયાસ કરશે અથવા કોહલીને વધુ એક સિઝન માટે સુકાનીપદ સંભાળવા વિનંતી કરશે તે જોવાનું બાકી છે.

1 / 5
આરસીબીની ટીમ 57 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે અને માનવામાં આવે છે કે ટીમનું હિત ત્રણ ખેલાડીઓમાં છે. હોલ્ડર ઉપરાંત, તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુ અને રાજસ્થાનના ભૂતપૂર્વ યુવા ખેલાડી રિયાન પરાગનો સમાવેશ થાય છે. સૂત્રએ કહ્યું કે, “તેણે હોલ્ડર માટે 12 કરોડ રૂપિયા, રાયડુ માટે 8 કરોડ રૂપિયા અને પરાગ માટે 7 કરોડ રૂપિયા રાખ્યા છે. જો તેઓ આ ખેલાડીઓ પર લગભગ 27 કરોડ રૂપિયા ખર્ચ કરે છે તો તેમની પાસે 28 કરોડ રૂપિયા બચશે. કોહલી, મેક્સવેલ, સિરાજ, હોલ્ડર, રાયડુ અને પરાગના રૂપમાં ટીમના મુખ્ય ખેલાડીઓ નક્કી કરવામાં આવશે. આશા છે કે તેઓ ત્રણમાંથી બે મનપસંદ ખેલાડીઓને ઉમેરી શકશે.

આરસીબીની ટીમ 57 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે અને માનવામાં આવે છે કે ટીમનું હિત ત્રણ ખેલાડીઓમાં છે. હોલ્ડર ઉપરાંત, તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુ અને રાજસ્થાનના ભૂતપૂર્વ યુવા ખેલાડી રિયાન પરાગનો સમાવેશ થાય છે. સૂત્રએ કહ્યું કે, “તેણે હોલ્ડર માટે 12 કરોડ રૂપિયા, રાયડુ માટે 8 કરોડ રૂપિયા અને પરાગ માટે 7 કરોડ રૂપિયા રાખ્યા છે. જો તેઓ આ ખેલાડીઓ પર લગભગ 27 કરોડ રૂપિયા ખર્ચ કરે છે તો તેમની પાસે 28 કરોડ રૂપિયા બચશે. કોહલી, મેક્સવેલ, સિરાજ, હોલ્ડર, રાયડુ અને પરાગના રૂપમાં ટીમના મુખ્ય ખેલાડીઓ નક્કી કરવામાં આવશે. આશા છે કે તેઓ ત્રણમાંથી બે મનપસંદ ખેલાડીઓને ઉમેરી શકશે.

2 / 5
હરાજીમાં શું થશે તેની આગાહી કરી શકાતી નથી પરંતુ હોલ્ડર આઈપીએલમાં મોટી બોલી માટે દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે કારણ કે ઓલરાઉન્ડરોની સંખ્યા ઓછી છે. આ ટીમ પણ હોલ્ડરને કેપ્ટન તરીકે જોઈ રહી છે. એક સૂત્રએ કહ્યું, “ક્રિસ મોરિસ એક સારો ક્રિકેટર હતો પરંતુ શું તે રૂ. 16 કરોડથી વધુની બોલીને લાયક હતો? કદાચ નહીં પરંતુ ઓલરાઉન્ડરના અભાવને કારણે કેટલીક ફ્રેન્ચાઈઝી અધીરી થઈ ગઈ. યુવરાજ સિંહ સાથે આવો જ કિસ્સો હતો જ્યારે તેને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે કેપિટલ્સ) દ્વારા રૂ. 15 કરોડમાં ખરીદ્યો હતો, તેમ છતાં તે તેના ટોચના સમયગાળામાંથી પસાર થઈ ગયો હતો. તે બ્રાન્ડ અને માર્કેટની રમત છે.

હરાજીમાં શું થશે તેની આગાહી કરી શકાતી નથી પરંતુ હોલ્ડર આઈપીએલમાં મોટી બોલી માટે દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે કારણ કે ઓલરાઉન્ડરોની સંખ્યા ઓછી છે. આ ટીમ પણ હોલ્ડરને કેપ્ટન તરીકે જોઈ રહી છે. એક સૂત્રએ કહ્યું, “ક્રિસ મોરિસ એક સારો ક્રિકેટર હતો પરંતુ શું તે રૂ. 16 કરોડથી વધુની બોલીને લાયક હતો? કદાચ નહીં પરંતુ ઓલરાઉન્ડરના અભાવને કારણે કેટલીક ફ્રેન્ચાઈઝી અધીરી થઈ ગઈ. યુવરાજ સિંહ સાથે આવો જ કિસ્સો હતો જ્યારે તેને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે કેપિટલ્સ) દ્વારા રૂ. 15 કરોડમાં ખરીદ્યો હતો, તેમ છતાં તે તેના ટોચના સમયગાળામાંથી પસાર થઈ ગયો હતો. તે બ્રાન્ડ અને માર્કેટની રમત છે.

3 / 5
CSKની સફળતામાં અંબાતી રાયડુનો મહત્વનો ફાળો રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની જોઇ તપાસીને ખેલાડીઓ પર સટ્ટો રમે છે અને આવી સ્થિતિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રાયડુને ફરીથી ઉમેરવા માંગે છે. રાયડુ વિકેટ કીપર બેટ્સમેન તરીકે હરાજીમાં ઉતરી રહ્યો છે અને આવી સ્થિતિમાં બેટિંગ, વિકેટકીપિંગ અને અનુભવ તેને મહત્વનો દાવેદાર બનાવે છે. આરસીબી તેને સાથે લેવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. રાયડુ અત્યાર સુધી આઈપીએલમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ તરફથી જ રમ્યો છે. તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. રાયડુ ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.

CSKની સફળતામાં અંબાતી રાયડુનો મહત્વનો ફાળો રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની જોઇ તપાસીને ખેલાડીઓ પર સટ્ટો રમે છે અને આવી સ્થિતિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રાયડુને ફરીથી ઉમેરવા માંગે છે. રાયડુ વિકેટ કીપર બેટ્સમેન તરીકે હરાજીમાં ઉતરી રહ્યો છે અને આવી સ્થિતિમાં બેટિંગ, વિકેટકીપિંગ અને અનુભવ તેને મહત્વનો દાવેદાર બનાવે છે. આરસીબી તેને સાથે લેવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. રાયડુ અત્યાર સુધી આઈપીએલમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ તરફથી જ રમ્યો છે. તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. રાયડુ ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.

4 / 5
IPL 2020માં સારા પ્રદર્શન બાદ રિયાન પરાગ માટે 2021ની સીઝન સારી રહી ન હતી. તે એક મોટો હિટર છે જે ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે જેના કારણે તેને હરાજીમાં મોટી બોલી મળવાની અપેક્ષા છે. તે 2018માં અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. પરાગ નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે. જો કે, તેને કંસિસ્ટેંસી અભાવનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2020માં સારા પ્રદર્શન બાદ રિયાન પરાગ માટે 2021ની સીઝન સારી રહી ન હતી. તે એક મોટો હિટર છે જે ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે જેના કારણે તેને હરાજીમાં મોટી બોલી મળવાની અપેક્ષા છે. તે 2018માં અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. પરાગ નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે. જો કે, તેને કંસિસ્ટેંસી અભાવનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">