AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની 18 વર્ષીય મહિલા ખેલાડીએ ઇસ્લામ માટે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે ચોંકાવનારી જાહેરાત કરતાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે તે માત્ર 18 વર્ષની જ છે. ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માટે આટલી નાની ઉંમરે નિવૃતિ લેવાનું આયેશાએ નક્કી કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 12:08 AM
Share
આયશા નસીમે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

આયશા નસીમે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

1 / 5
ટીમ ઈન્ડિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

ટીમ ઈન્ડિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

2 / 5
આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા.

આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા.

3 / 5
આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે.

આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે.

4 / 5
પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODIમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રન આયેશાની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ છે.

પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODIમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રન આયેશાની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">