AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ત્રીજુ વિશ્વયુદ્ધ થયુ તો સૌથી પહેલા ક્યા દેશો પર મિસાઈલ ફેંકાશે? અને ક્યાં દેશો રહેશે સૌથી વધુ સુરક્ષિત?

હાલ છેલ્લા એક સપ્તાહથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલ રહેલા સંઘર્ષને જોતા ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાઓ પ્રબળ બની રહી છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશો આ તણાવમાં ખેંચાતા જોવા મળી રહ્યા છે. જો પરિસ્થિતિ નહીમ સુધરે તો આ સંઘર્ષ વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે.

| Updated on: Jun 19, 2025 | 3:05 PM
Share
વિશ્વ હાલ ભયંકર તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો ભીષણ સંઘર્ષે સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને હલાવીને રાખી દીધી છે. બંને દેશો એકબીજાને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. અને આ મામલો માત્ર સીમિત સંઘર્ષ પુરતો નથી. આ બંનેને લડતા જોઈને સવાલ ઉઠવાનું શરૂ થયુ ગયુ છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે?

વિશ્વ હાલ ભયંકર તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો ભીષણ સંઘર્ષે સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાને હલાવીને રાખી દીધી છે. બંને દેશો એકબીજાને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. અને આ મામલો માત્ર સીમિત સંઘર્ષ પુરતો નથી. આ બંનેને લડતા જોઈને સવાલ ઉઠવાનું શરૂ થયુ ગયુ છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે?

1 / 11
ઈરાન-ઈઝરાયેલ વચ્ચેની ટક્કરથી વૈશ્વિક ખતરો વધ્યો છે. ઈઝરાયેલ અને ઈરાને અનેક હુમલા કર્યા છે અને સ્પષ્ટ કર્યુ છે કે આ કાર્યવાહી ત્યા સુધી ચાલુ રહેશે જ્યા સુધી ઈરાન તમામ પરમાણુ ઠેકાણાઓને ખતમ ન કરી દે. ઈઝરાયેલ પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ નિવેદન આપ્યુ છે કે તેમના સરકાર પીછે નહીં હટે. આ તરફ ઈરાને પણ પલટવાર કરી ધમકી આપી છે જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેની ટક્કરથી વૈશ્વિક ખતરો વધ્યો છે. ઈઝરાયેલ અને ઈરાને અનેક હુમલા કર્યા છે અને સ્પષ્ટ કર્યુ છે કે આ કાર્યવાહી ત્યા સુધી ચાલુ રહેશે જ્યા સુધી ઈરાન તમામ પરમાણુ ઠેકાણાઓને ખતમ ન કરી દે. ઈઝરાયેલ પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ નિવેદન આપ્યુ છે કે તેમના સરકાર પીછે નહીં હટે. આ તરફ ઈરાને પણ પલટવાર કરી ધમકી આપી છે જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે.

2 / 11
ઈરાન-ઈઝરાયેલ વચ્ચેની ટક્કરથી વૈશ્વિક ખતરો વધ્યો છે. ઈઝરાયેલ અને ઈરાને અનેક હુમલા કર્યા છે અને સ્પષ્ટ કર્યુ છે કે આ કાર્યવાહી ત્યા સુધી ચાલુ રહેશે જ્યા સુધી ઈરાન તમામ પરમાણુ ઠેકાણાઓને ખતમ ન કરી દે. ઈઝરાયેલ પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ નિવેદન આપ્યુ છે કે તેમના સરકાર પીછે નહીં હટે. આ તરફ ઈરાને પણ પલટવાર કરી ધમકી આપી છે જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેની ટક્કરથી વૈશ્વિક ખતરો વધ્યો છે. ઈઝરાયેલ અને ઈરાને અનેક હુમલા કર્યા છે અને સ્પષ્ટ કર્યુ છે કે આ કાર્યવાહી ત્યા સુધી ચાલુ રહેશે જ્યા સુધી ઈરાન તમામ પરમાણુ ઠેકાણાઓને ખતમ ન કરી દે. ઈઝરાયેલ પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ નિવેદન આપ્યુ છે કે તેમના સરકાર પીછે નહીં હટે. આ તરફ ઈરાને પણ પલટવાર કરી ધમકી આપી છે જેનાથી પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે.

3 / 11
રશિયાએ પણ ચેતવણી આપતા કહ્યુ છે કે ત્રીજુ વર્લ્ડ વોર શરૂ થઈ ગયુ છે. ઈઝરાયેલની કાર્યવાહી બાદ રશિયાની પ્રતિક્રિયાએ દુનિયાનો ચોંકાવી દીધી છે. રશિયન સેનાના વડા જનરલ અલાઉદ્દીનોવે જણાવ્યુ છે કે આ સંઘર્ષ હવે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હોઈ શકે છે. તેમણે સેનાને એલર્ટ કરતા 10 લાખ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે.

રશિયાએ પણ ચેતવણી આપતા કહ્યુ છે કે ત્રીજુ વર્લ્ડ વોર શરૂ થઈ ગયુ છે. ઈઝરાયેલની કાર્યવાહી બાદ રશિયાની પ્રતિક્રિયાએ દુનિયાનો ચોંકાવી દીધી છે. રશિયન સેનાના વડા જનરલ અલાઉદ્દીનોવે જણાવ્યુ છે કે આ સંઘર્ષ હવે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત હોઈ શકે છે. તેમણે સેનાને એલર્ટ કરતા 10 લાખ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે.

4 / 11
ચીન આ તમામ પરિસ્થિતિ પર નજર ટકાવીને બેઠુ છે. રશિયાનું આ પ્રકારનું નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે પહેલેથી તણાવ ચાલી રહ્યો છે, ખાસ કરીને યુક્રેન યુદ્ધના કારણે ચીન પણ આ ક્ષેત્રીય સંકટ પર કડક નજર રાખી રહ્યુ છે. જાણકારોનું માનવુ છે કે જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો ચીન અને ઉત્તર કોરિયા પણ રશિયા અને ઈરાનના સમર્થનમાં કૂદી શકે છે.

ચીન આ તમામ પરિસ્થિતિ પર નજર ટકાવીને બેઠુ છે. રશિયાનું આ પ્રકારનું નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે પહેલેથી તણાવ ચાલી રહ્યો છે, ખાસ કરીને યુક્રેન યુદ્ધના કારણે ચીન પણ આ ક્ષેત્રીય સંકટ પર કડક નજર રાખી રહ્યુ છે. જાણકારોનું માનવુ છે કે જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો ચીન અને ઉત્તર કોરિયા પણ રશિયા અને ઈરાનના સમર્થનમાં કૂદી શકે છે.

5 / 11
હાલની પરિસ્થિતિઓ જોતાં, એવું માનવામાં આવે છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે, તો તે પશ્ચિમ એશિયાથી શરૂ થઈ શકે છે. અમેરિકા, ઇઝરાયલ અને યુરોપિયન દેશો એક તરફ હશે, જ્યારે બીજી તરફ રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને કેટલાક આરબ દેશો હશે. બે જૂથોમાં વહેંચાયેલું આ વિશ્વયુદ્ધ પહેલાની જેમ સમગ્ર માનવતા માટે ખતરો બની શકે છે.

હાલની પરિસ્થિતિઓ જોતાં, એવું માનવામાં આવે છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે, તો તે પશ્ચિમ એશિયાથી શરૂ થઈ શકે છે. અમેરિકા, ઇઝરાયલ અને યુરોપિયન દેશો એક તરફ હશે, જ્યારે બીજી તરફ રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને કેટલાક આરબ દેશો હશે. બે જૂથોમાં વહેંચાયેલું આ વિશ્વયુદ્ધ પહેલાની જેમ સમગ્ર માનવતા માટે ખતરો બની શકે છે.

6 / 11
નિષ્ણાતોના મતે, યુદ્ધ વ્યૂહાત્મક અને પરમાણુ શસ્ત્રોની ચોકીઓ પર હુમલાથી શરૂ થઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલ આ સંઘર્ષના કેન્દ્રમાં હશે, પરંતુ ટૂંક સમયમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ તેમાં સામેલ થઈ શકે છે. નાટો પણ આ સંઘર્ષમાં અમેરિકાના પક્ષમાં જોડાઈ શકે છે.

નિષ્ણાતોના મતે, યુદ્ધ વ્યૂહાત્મક અને પરમાણુ શસ્ત્રોની ચોકીઓ પર હુમલાથી શરૂ થઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલ આ સંઘર્ષના કેન્દ્રમાં હશે, પરંતુ ટૂંક સમયમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ તેમાં સામેલ થઈ શકે છે. નાટો પણ આ સંઘર્ષમાં અમેરિકાના પક્ષમાં જોડાઈ શકે છે.

7 / 11
ઇઝરાયલ, ઈરાન, યુક્રેન, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાન જેવા દેશો સંભવિત હુમલાઓનું લક્ષ્ય બની શકે છે. આ બધા દેશોની ભૌગોલિક સ્થિતિ, લશ્કરી ભૂમિકા અને રાજકીય જોડાણો તેમને પ્રથમ લક્ષ્ય બનાવી શકે છે.

ઇઝરાયલ, ઈરાન, યુક્રેન, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાન જેવા દેશો સંભવિત હુમલાઓનું લક્ષ્ય બની શકે છે. આ બધા દેશોની ભૌગોલિક સ્થિતિ, લશ્કરી ભૂમિકા અને રાજકીય જોડાણો તેમને પ્રથમ લક્ષ્ય બનાવી શકે છે.

8 / 11
 દરેક યુદ્ધ દરમિયાન, કેટલાક દેશો એવા હોય છે જે તેમની તટસ્થતા, ભૌગોલિક સ્થાન અને શાંતિપૂર્ણ નીતિઓને કારણે પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જો વિશ્વયુદ્ધ થાય છે, તો સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, આઇસલેન્ડ, સ્વીડન, ફિનલેન્ડ અને ભૂટાન જેવા દેશો સુરક્ષિત રહી શકે છે.

દરેક યુદ્ધ દરમિયાન, કેટલાક દેશો એવા હોય છે જે તેમની તટસ્થતા, ભૌગોલિક સ્થાન અને શાંતિપૂર્ણ નીતિઓને કારણે પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જો વિશ્વયુદ્ધ થાય છે, તો સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, આઇસલેન્ડ, સ્વીડન, ફિનલેન્ડ અને ભૂટાન જેવા દેશો સુરક્ષિત રહી શકે છે.

9 / 11
સ્વિટ્ઝર્લૅન્ડ લાંબા સમયથી તટસ્થતાની નીતિનું પાલન કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય વિવાદોથી દૂર રહે છે. ન્યુઝીલેન્ડ ભૌગોલિક રીતે સંઘર્ષ ક્ષેત્રોથી દૂર છે અને તેની શાંતિપૂર્ણ વિદેશ નીતિ તેને સુરક્ષિત બનાવે છે. કેનેડાની વિશાળ સરહદો અને મજબૂત લોકશાહી વ્યવસ્થા તેને યુદ્ધની શક્યતાઓથી દૂર રાખે છે. આઇસલેન્ડ અને ભૂટાનની મર્યાદિત વસ્તી અને ભૂરાજકીય તટસ્થતા તેમને યુદ્ધથી અપ્રભાવિત રાખે છે. સ્વીડન અને ફિનલેન્ડ તેમની સંરક્ષણ તૈયારીઓ તેમજ રાજદ્વારી સ્થિરતા માટે જાણીતા છે.

સ્વિટ્ઝર્લૅન્ડ લાંબા સમયથી તટસ્થતાની નીતિનું પાલન કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય વિવાદોથી દૂર રહે છે. ન્યુઝીલેન્ડ ભૌગોલિક રીતે સંઘર્ષ ક્ષેત્રોથી દૂર છે અને તેની શાંતિપૂર્ણ વિદેશ નીતિ તેને સુરક્ષિત બનાવે છે. કેનેડાની વિશાળ સરહદો અને મજબૂત લોકશાહી વ્યવસ્થા તેને યુદ્ધની શક્યતાઓથી દૂર રાખે છે. આઇસલેન્ડ અને ભૂટાનની મર્યાદિત વસ્તી અને ભૂરાજકીય તટસ્થતા તેમને યુદ્ધથી અપ્રભાવિત રાખે છે. સ્વીડન અને ફિનલેન્ડ તેમની સંરક્ષણ તૈયારીઓ તેમજ રાજદ્વારી સ્થિરતા માટે જાણીતા છે.

10 / 11
 ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે સ્થાનિક સંઘર્ષ રહ્યું નથી. જો વૈશ્વિક શક્તિઓ આમાં સામેલ થાય છે, તો આ માનવ ઇતિહાસનું સૌથી વિનાશક યુદ્ધ બની શકે છે. આવી સ્થિતિમાં, જો આંતરરાષ્ટ્રીય સમુદાય ટૂંક સમયમાં હસ્તક્ષેપ નહીં કરે તો ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે સ્થાનિક સંઘર્ષ રહ્યું નથી. જો વૈશ્વિક શક્તિઓ આમાં સામેલ થાય છે, તો આ માનવ ઇતિહાસનું સૌથી વિનાશક યુદ્ધ બની શકે છે. આવી સ્થિતિમાં, જો આંતરરાષ્ટ્રીય સમુદાય ટૂંક સમયમાં હસ્તક્ષેપ નહીં કરે તો ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી.

11 / 11

 

"રહસ્યોથી ભરેલી, અદૃશ્ય શિકારીઓની જેમ હુમલો કરતી દુનિયાની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સી કેવી રીતે કામ કરે છે – વાંચો"

આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">