AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin E Deficiency : વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે આ 8 ખોરાકને ડાયટમાં કરો સામેલ !

વિટામિન E ની ઉણપને તાત્કાલિક દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિટામિન E ના ઉણપથી અનેક સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Jun 09, 2026 | 3:38 PM
Share
પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે બદામ ખાવાની પણ ભલામણ કરવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે બદામ ખાવાની પણ ભલામણ કરવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

1 / 6
વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર એવોકાડો તમારા ડાયટમાં શામેલ કરી શકાય છે.

વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર એવોકાડો તમારા ડાયટમાં શામેલ કરી શકાય છે.

2 / 6
કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે. જો કે શ્રેષ્ઠ પરિણામો માટે આ ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવા જોઈએ.

કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે. જો કે શ્રેષ્ઠ પરિણામો માટે આ ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવા જોઈએ.

3 / 6
વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે ઇંડાનું સેવન કરી શકાય છે. ઇંડામાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે. વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે ઇંડાનું સેવન કરી શકાય છે. ઇંડામાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે. વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

4 / 6
જો તમે વિટામિન E ની ઉણપ દૂર કરવા માંગતા હોય તો તમે તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

જો તમે વિટામિન E ની ઉણપ દૂર કરવા માંગતા હોય તો તમે તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

Follow Us
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
g clip-path="url(#clip0_868_265)">