AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin E Deficiency : વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે આ 8 ખોરાકને ડાયટમાં કરો સામેલ !

વિટામિન E ની ઉણપને તાત્કાલિક દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિટામિન E ના ઉણપથી અનેક સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Jun 09, 2026 | 3:38 PM
Share
પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે બદામ ખાવાની પણ ભલામણ કરવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

પમકીન સીડ્સ ખાવાથી વિટામિન Eની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે બદામ ખાવાની પણ ભલામણ કરવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં પણ વિટામિન Eની નોંધપાત્ર માત્રા હોય છે.

1 / 6
વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર એવોકાડો તમારા ડાયટમાં શામેલ કરી શકાય છે.

વિટામિન Eની ઉણપ દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર એવોકાડો તમારા ડાયટમાં શામેલ કરી શકાય છે.

2 / 6
કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે. જો કે શ્રેષ્ઠ પરિણામો માટે આ ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવા જોઈએ.

કીવી અને કેરીમાં પણ વિટામિન E ની નોંધપાત્ર માત્રા હોય છે. જો કે શ્રેષ્ઠ પરિણામો માટે આ ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવા જોઈએ.

3 / 6
વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે ઇંડાનું સેવન કરી શકાય છે. ઇંડામાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે. વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે ઇંડાનું સેવન કરી શકાય છે. ઇંડામાં વિટામિન E સહિત ઘણા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે. વિટામિન E ની ઉણપ દૂર કરવા માટે મગફળી પણ ખાઈ શકાય છે.

4 / 6
જો તમે વિટામિન E ની ઉણપ દૂર કરવા માંગતા હોય તો તમે તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

જો તમે વિટામિન E ની ઉણપ દૂર કરવા માંગતા હોય તો તમે તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Face Wash : રાત્રે સૂતા પહેલા ચહેરો ધોવો કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો

Follow Us
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
g clip-path="url(#clip0_868_265)">