AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થયા પછી તિરંગાનું શું કરશો, તિરંગાને ઉતારવાના આ નિયમ પણ યાદ રાખજો

ગણતંત્ર દિવસે ભારતભરમાં ઘરે, ઓફિસ કે પછી જાહેર સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે, જો કે ઉજવણી સાથે લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે, જે અમે તમને જણાવીશું.

| Updated on: Jan 26, 2024 | 2:11 PM
Share
 ગણતંત્ર દિવસે ભારતભરમાં ઘરે, ઓફિસ કે પછી જાહેર સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે, જો કે ઉજવણી સાથે લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. ખરેખર ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે. તેવી જ રીતે ધ્વજને વાળીને સુરક્ષિત જગ્યા પર રાખવા અને ઉતારવા માટે પણ ઘણા નિયમો છે.

ગણતંત્ર દિવસે ભારતભરમાં ઘરે, ઓફિસ કે પછી જાહેર સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે, જો કે ઉજવણી સાથે લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. ખરેખર ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે. તેવી જ રીતે ધ્વજને વાળીને સુરક્ષિત જગ્યા પર રાખવા અને ઉતારવા માટે પણ ઘણા નિયમો છે.

1 / 6
તિરંગાને લઈને નિયમો છે, આ નિયમોને આધીન વ્યક્તિએ ધ્વજ ફરકાવો અને નીચે ઉતારવો જોઈએ. રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે જેટલો આદર આપવામાં આવે છે, તેટલો જ તેને નીચે ઉતારતી વખતે પણ આપવો જોઈએ. તિરંગાને આદરપૂર્વક ઉતારવો જોઈએ અને ત્યાર બાદ તેને ફોલ્ડ કરીને સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ.

તિરંગાને લઈને નિયમો છે, આ નિયમોને આધીન વ્યક્તિએ ધ્વજ ફરકાવો અને નીચે ઉતારવો જોઈએ. રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે જેટલો આદર આપવામાં આવે છે, તેટલો જ તેને નીચે ઉતારતી વખતે પણ આપવો જોઈએ. તિરંગાને આદરપૂર્વક ઉતારવો જોઈએ અને ત્યાર બાદ તેને ફોલ્ડ કરીને સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ.

2 / 6
તિરંગાને ફોલ્ડ કરવા માટે પણ સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલા બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડી. તે પછી લીલા રંગની પટ્ટીને પહેલા ફોલ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ લીલા રંગની પટ્ટી પર કેસરી રંગની પટ્ટી ઢાંક્યા બાદ બંને વ્યક્તિઓ તિરંગાને પોતાની તરફ ફોલ્ડ કરવો.

તિરંગાને ફોલ્ડ કરવા માટે પણ સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલા બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડી. તે પછી લીલા રંગની પટ્ટીને પહેલા ફોલ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ લીલા રંગની પટ્ટી પર કેસરી રંગની પટ્ટી ઢાંક્યા બાદ બંને વ્યક્તિઓ તિરંગાને પોતાની તરફ ફોલ્ડ કરવો.

3 / 6
આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ.જેથી તેના નિયમો સાથે તેનું સન્માન જળવાઇ રહે.

આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ.જેથી તેના નિયમો સાથે તેનું સન્માન જળવાઇ રહે.

4 / 6
દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.તિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ.

દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.તિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ.

5 / 6
તિરંગાને દફનાવી દેવો જોઇએ. આ કામગીરી ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.

તિરંગાને દફનાવી દેવો જોઇએ. આ કામગીરી ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.

6 / 6
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">