AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ સવારે કેટલા વાગે ઊઠવું જોઈએ? જાણો તમારી ઉંમર પ્રમાણેનો ‘સાચો સમય’, જે તમને ક્યારેય બીમાર નહીં પડવા દે

તમે કદાચ પૂરતી ઊંઘ લેતા હશો પણ શું તમે 'સાચા' સમયે જાગો છો? વિજ્ઞાન અને આયુર્વેદના મતે, સવારે મોડા ઉઠવાની તમારી એક નાનકડી ભૂલ અજાણતા જ તમારા શરીરને બીમારીઓનું ઘર બનાવી રહી છે.

| Updated on: May 09, 2026 | 6:51 PM
Share
સ્વસ્થ રહેવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી માનવામાં આવે છે. પૂરતી ઊંઘ લેવાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના જમાનામાં ઘરના વડીલો કહેતા હતા કે, "વહેલા ઉઠો" પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગી અને 'નાઈટ આઉટ' કલ્ચરે આ વ્યાખ્યા બદલી નાખી છે.

સ્વસ્થ રહેવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી માનવામાં આવે છે. પૂરતી ઊંઘ લેવાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના જમાનામાં ઘરના વડીલો કહેતા હતા કે, "વહેલા ઉઠો" પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગી અને 'નાઈટ આઉટ' કલ્ચરે આ વ્યાખ્યા બદલી નાખી છે.

1 / 5
વિજ્ઞાન અને આયુર્વેદ બંનેનું માનવું છે કે, ઉઠવાનો એક 'સાચો સમય' હોય છે, જેને નજરઅંદાજ કરવો લાંબાગાળે ભારે પડી શકે છે. સમયસર ન સૂવા અને સમયસર ન જાગવાને કારણે લોકો બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે. ઘણા લોકોને આજે પણ સવારે ઉઠવાનો સાચો સમય ખબર નથી.

વિજ્ઞાન અને આયુર્વેદ બંનેનું માનવું છે કે, ઉઠવાનો એક 'સાચો સમય' હોય છે, જેને નજરઅંદાજ કરવો લાંબાગાળે ભારે પડી શકે છે. સમયસર ન સૂવા અને સમયસર ન જાગવાને કારણે લોકો બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે. ઘણા લોકોને આજે પણ સવારે ઉઠવાનો સાચો સમય ખબર નથી.

2 / 5
આયુર્વેદ અનુસાર, સૂર્યોદયના લગભગ 1 કલાક 36 મિનિટ પહેલાનો સમય 'બ્રહ્મ મુહૂર્ત' કહેવાય છે. સામાન્ય રીતે આ સમય સવારે 4:00 થી 5:30 વચ્ચે હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં 'વાત'નો યોગ્ય સંચાર થાય છે, જે ઊર્જા અને ઉત્સાહ આપે છે. આ સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે, જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર, સૂર્યોદયના લગભગ 1 કલાક 36 મિનિટ પહેલાનો સમય 'બ્રહ્મ મુહૂર્ત' કહેવાય છે. સામાન્ય રીતે આ સમય સવારે 4:00 થી 5:30 વચ્ચે હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં 'વાત'નો યોગ્ય સંચાર થાય છે, જે ઊર્જા અને ઉત્સાહ આપે છે. આ સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે, જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

3 / 5
વિજ્ઞાન કહે છે કે, આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ હોય છે, જે પ્રકાશ અને અંધકાર સાથે ચાલે છે. તેને 'સર્કેડિયન રિધમ' કહેવામાં આવે છે. સવારે 6:00 થી 8:30 ની વચ્ચે શરીરમાં 'કોર્ટિસોલ'નું સ્તર વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નથી કરતા અને 9 કે 10 વાગ્યા સુધી સૂતા રહો છો, તો તમે આખો દિવસ સુસ્તી અનુભવશો. બીજું કે, સૂર્યના પ્રથમ કિરણો જેમ જ તમારી આંખો સુધી પહોંચે છે, ત્યારે ઊંઘ લાવનાર હોર્મોન 'મેલાટોનિન' ઘટવા લાગે છે. વિજ્ઞાન અનુસાર, સૂર્યોદય સાથે અથવા તેનાથી થોડા સમય પહેલા ઊઠવું શરીરને સક્રિય રાખે છે.

વિજ્ઞાન કહે છે કે, આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ હોય છે, જે પ્રકાશ અને અંધકાર સાથે ચાલે છે. તેને 'સર્કેડિયન રિધમ' કહેવામાં આવે છે. સવારે 6:00 થી 8:30 ની વચ્ચે શરીરમાં 'કોર્ટિસોલ'નું સ્તર વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નથી કરતા અને 9 કે 10 વાગ્યા સુધી સૂતા રહો છો, તો તમે આખો દિવસ સુસ્તી અનુભવશો. બીજું કે, સૂર્યના પ્રથમ કિરણો જેમ જ તમારી આંખો સુધી પહોંચે છે, ત્યારે ઊંઘ લાવનાર હોર્મોન 'મેલાટોનિન' ઘટવા લાગે છે. વિજ્ઞાન અનુસાર, સૂર્યોદય સાથે અથવા તેનાથી થોડા સમય પહેલા ઊઠવું શરીરને સક્રિય રાખે છે.

4 / 5
ઉંમરના હિસાબે ઊંઘની જરૂરિયાત અને જાગવાના યોગ્ય સમય વિશેની આ જાણકારી મુજબ, અલગ-અલગ વયજૂથ માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. 6 થી 13 વર્ષના બાળકો માટે 9-11 કલાકની ઊંઘ જરૂરી છે અને તેમના માટે સવારે 6:00 થી 7:00 વાગ્યે ઉઠવું શ્રેષ્ઠ છે. 18 થી 25 વર્ષના યુવાનોએ 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ અને સવારે 5:30 થી 6:30 ની વચ્ચે જાગવું તેમના માટે વધુ સારું છે. વર્કિંગ પ્રોફેશનલ્સ માટે 7-8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે અને તેમના જાગવાનો સમય સવારે 5:00 થી 6:00 વાગ્યાનો છે, જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ 7-8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તેમને સવારે 5:00 વાગ્યા પહેલા ઉઠવાની સલાહ આપવામાં આવી છે.

ઉંમરના હિસાબે ઊંઘની જરૂરિયાત અને જાગવાના યોગ્ય સમય વિશેની આ જાણકારી મુજબ, અલગ-અલગ વયજૂથ માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. 6 થી 13 વર્ષના બાળકો માટે 9-11 કલાકની ઊંઘ જરૂરી છે અને તેમના માટે સવારે 6:00 થી 7:00 વાગ્યે ઉઠવું શ્રેષ્ઠ છે. 18 થી 25 વર્ષના યુવાનોએ 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ અને સવારે 5:30 થી 6:30 ની વચ્ચે જાગવું તેમના માટે વધુ સારું છે. વર્કિંગ પ્રોફેશનલ્સ માટે 7-8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે અને તેમના જાગવાનો સમય સવારે 5:00 થી 6:00 વાગ્યાનો છે, જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ 7-8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તેમને સવારે 5:00 વાગ્યા પહેલા ઉઠવાની સલાહ આપવામાં આવી છે.

5 / 5

શું 40 વર્ષ પછી તમારા ઘૂંટણમાં કટ-કટનો અવાજ આવે છે ? ફક્ત આ 5 ફેરફારો કરો અને ફરક જાતે અનુભવો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">