AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 40 વર્ષ પછી તમારા ઘૂંટણમાં કટ-કટનો અવાજ આવે છે ? ફક્ત આ 5 ફેરફારો કરો અને ફરક જાતે અનુભવો

40 વર્ષની ઉંમર પછી ઘૂંટણમાં દુખાવો કે કટ-કટ અવાજ થાય છે? જાણો કેટલાક સરળ ઘરેલું ઉપાયો, જે સાંધાને મજબૂત બનાવી રાહત આપવામાં મદદરૂપ બની શકે છે.

| Updated on: May 09, 2026 | 5:42 PM
Share
40 વર્ષની ઉંમર પછી ઊભા થવામાં, બેસવામાં અથવા સીડી ચઢવામાં તકલીફ થાય તો તેને સામાન્ય ન માનશો. આ સાંધા નબળા થવાનો સંકેત હોઈ શકે છે. જાણો કેટલાક સરળ અને કુદરતી ઉપાયો, જે ઘૂંટણને મજબૂત બનાવી દુખાવામાં રાહત આપી શકે છે.

40 વર્ષની ઉંમર પછી ઊભા થવામાં, બેસવામાં અથવા સીડી ચઢવામાં તકલીફ થાય તો તેને સામાન્ય ન માનશો. આ સાંધા નબળા થવાનો સંકેત હોઈ શકે છે. જાણો કેટલાક સરળ અને કુદરતી ઉપાયો, જે ઘૂંટણને મજબૂત બનાવી દુખાવામાં રાહત આપી શકે છે.

1 / 7
ઘૂંટણના દુખાવો અને કટ-કટ અવાજમાં રાહત માટે સવારે ખાલી પેટે આદુ, હળદર અને કાળા મરીવાળું નવશેકું પાણી પીવું ફાયદાકારક બની શકે છે. સાથે 4-5 પલાળેલી બદામ ખાવાથી સાંધાને પોષણ મળે છે અને શરીરને ઊર્જા પણ મળે છે. ( Credits: AI Generated )

ઘૂંટણના દુખાવો અને કટ-કટ અવાજમાં રાહત માટે સવારે ખાલી પેટે આદુ, હળદર અને કાળા મરીવાળું નવશેકું પાણી પીવું ફાયદાકારક બની શકે છે. સાથે 4-5 પલાળેલી બદામ ખાવાથી સાંધાને પોષણ મળે છે અને શરીરને ઊર્જા પણ મળે છે. ( Credits: AI Generated )

2 / 7
કાળા તલ હાડકાં અને સાંધા માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને અન્ય ખનિજો હાડકાંને મજબૂત બનાવે છે. રોજ એક ચમચી કાળા તલ ખાવાથી ઘૂંટણની કટ-કટ અવાજ અને સાંધાની તકલીફમાં રાહત મળી શકે છે. ( Credits: AI Generated )

કાળા તલ હાડકાં અને સાંધા માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને અન્ય ખનિજો હાડકાંને મજબૂત બનાવે છે. રોજ એક ચમચી કાળા તલ ખાવાથી ઘૂંટણની કટ-કટ અવાજ અને સાંધાની તકલીફમાં રાહત મળી શકે છે. ( Credits: AI Generated )

3 / 7
કાળા તલને સીધા અથવા ગોળ સાથે લાડુ બનાવી ખાઈ શકાય છે. તેનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાની લવચીકતા વધારવામાં મદદ કરે છે. ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું યોગ્ય છે. (Credits: - Canva)

કાળા તલને સીધા અથવા ગોળ સાથે લાડુ બનાવી ખાઈ શકાય છે. તેનું નિયમિત સેવન હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાની લવચીકતા વધારવામાં મદદ કરે છે. ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું યોગ્ય છે. (Credits: - Canva)

4 / 7
એરંડા તેલમાં થોડું જાયફળ પાવડર ઉમેરી હળવું ગરમ કરીને ઘૂંટણ પર માલિશ કરવાથી દુખાવો, સોજો અને કટ-કટ અવાજમાં રાહત મળી શકે છે. રાત્રે આ ઉપાય કરવાથી સાંધાને આરામ મળે છે અને રક્તપ્રવાહ સુધરે છે. ( Credits: AI Generated )

એરંડા તેલમાં થોડું જાયફળ પાવડર ઉમેરી હળવું ગરમ કરીને ઘૂંટણ પર માલિશ કરવાથી દુખાવો, સોજો અને કટ-કટ અવાજમાં રાહત મળી શકે છે. રાત્રે આ ઉપાય કરવાથી સાંધાને આરામ મળે છે અને રક્તપ્રવાહ સુધરે છે. ( Credits: AI Generated )

5 / 7
દરરોજ સુરક્ષિત જગ્યાએ 5થી 10 મિનિટ પાછળની તરફ ચાલવાની આદત ઘૂંટણ માટે ફાયદાકારક બની શકે છે. આ સરળ કસરતથી પગ અને ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે, શરીરનું સંતુલન સારું રહે છે અને સાંધા પર પડતું  વધારાનું દબાણ પણ ઓછુ થાય છે. (Credits: - Canva)

દરરોજ સુરક્ષિત જગ્યાએ 5થી 10 મિનિટ પાછળની તરફ ચાલવાની આદત ઘૂંટણ માટે ફાયદાકારક બની શકે છે. આ સરળ કસરતથી પગ અને ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે, શરીરનું સંતુલન સારું રહે છે અને સાંધા પર પડતું વધારાનું દબાણ પણ ઓછુ થાય છે. (Credits: - Canva)

6 / 7
ઘૂંટણની કટ-કટ અવાજ ઘટાડવા માટે કોલેજન અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક જેમ કે ઈંડા, માછલી, બદામ અને વિવિધ બીજ આહારમાં સામેલ કરવાથી સાંધા અને હાડકાંને મજબૂતી મળી શકે છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

ઘૂંટણની કટ-કટ અવાજ ઘટાડવા માટે કોલેજન અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક જેમ કે ઈંડા, માછલી, બદામ અને વિવિધ બીજ આહારમાં સામેલ કરવાથી સાંધા અને હાડકાંને મજબૂતી મળી શકે છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

7 / 7

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">